Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
A)
વર્ષ : ૮ અંક ૪૩ તા. ૨-૭-૯૬ !
“એડહ નથિ એ કાઈ, નાહમન્નસ્સ કસઈ, એવં અહીણ મણ, અપાણભણસાસઈ. ૧ એગ મે સાસએ અપ્પા, નાણદંસણ સંજુએ સેસા મે બાહિરા ભાવા, સવે ગલફખણ. ૧૨ સોગમૂલા છણ, પત્તા દકખપરંપરા
તમહા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણું વેસિરિઅ ૧૩” 5 આ ભાવના દરરેજ ભાવવાની છે કે, કયારે ક? બધા મૂકીને જાય ત્યારે કે ભાવવાની છે કે મરતી વખતે ભાવવાની છે? પહેલી ગાથા હજી બોલનારા મલશે છે પણ પછીની બે ગાથા બેલનારા કેટલા મલે? મહાદુખમાં આવી ગયેલાથી દુખ ઠાતું નથી. સુખ ગયું તેને ત્રાસ છે, પિતાના માનેલા ખસી ગયા તેની પીડા છે. છે એકલે પડી ગયે શેક વ્યક્ત કરવા આ ગાથા બોલે છે તે લાભ થાય ખરે? “હું એકલે હું મારું કઈ નથી તેમ હું પણ કેઈને નથી. આ પ્રમાણે અદીન મન વાળે છે આત્માને શિખામણ દે. વળી, જ્ઞાનદશન–ચારિત્રથી સંયુક્ત શાશ્વત એ મારે આત્મા છે તે સિવાયનું. બીજું બધું આત્માથી બાા છે.
સંયોગના કારણે જ પર પદાર્થો ઉત્પન્ન થાય છે. સંગના કારણે છે જ જીવ દુઃખની પરંપરાને પામે છે. તે કારણે સઘળાં ય સંગ સંબંધને વિવિધે છે છે વિવિધ સિરાવું છું? આ પ્રમાણે તમને જ યાદ આવે? રાતના બધું જ સિરાવીને તે સૂઈ જાવ "
ભગવાનનું શાસન તેને જ અમે જેને પુણ્યથી જેટલું સુખ મલ્યું છે તેને જે આનંદ ન હોય, તેમાં રૂચિ ન હોય અને પાપના ઉદયે તે બધું ચાલ્યું જાય તે દુખ ન થાય પણ અપૂર્વ આનંદ આવે. મને ખરેખરી આરાધનાની તક મળી તેવા છે જ મહાત્મ સાચા સાધુ થઈ શકે.
શ્રી અનાથી મુનિને સાંભળ્યા છે ને ? ઉત્તમ ઘરમાં જન્મેલા, અતુલ પરિવાર છે { હતું, અનુકુલ સારા સંગે હતા, છતાં ય તે પ્રસંગ પામી ભર યવન વયમાં | વિરાગ ૫.ગ્યા અને સાધુ થયા છે. તેમની ચંપકવરણી કાયા છે, રાજગૃહી છે નગરીના ઉધાનમાં નિજીવ શીલા ઉપર બેઠા છે. આવી રીતના તેમને જોઈ ફરવા ? નીકળેલા શ્રી શ્રેણીક રાજને થયું કે રાજપુત્ર જેવા દેખાતા, સુકમલ કાયાવાળા આ { વયમ સાધુ કેમ થયા? સાધુ તે જ થઈ શકે જેને આખો સંસાર શરણ છે.