Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન અઠવાડિક) છે કરનાર નથી, શરણ આપનાર નથી તેવી પ્રતીતિ થાય. જે છોડ્યું છે ! છે તેની યાદી પણ ન આવે છડેલાની યાદી ન હોય તે જ સાચું સાધુપણું પામે ! } | સાધુ થવામાં ભયંકર રોગ નિમિત્ત બન્યા. તેમને અનુભવ થયે કે “એકલો છું ? | મારું કોઈ નથી. મારી પીડા મારે જ ભેગવવાની છે પીડામાં ભાગ કોઇ પડાવી શકે છે ( નહિ” જેના ઉપર આધાર રાખીએ તે પણ કાંઈ કરી શકે નહિ. છ દુઃખથી બચવે છે
અને સુખ મેળવવા પાપ કરેલા તે તેનું ફળ તેને એકલાએ જ ભોગવવું પડે ને? આ શ્રદ્ધા આપણને બહુ પાકી !! સાધુ થવું એટલે શું ? સુખની સાધના છોડી દેવી અને ધમની સાધના શરૂ કરવી તેનું નામ સાધુપણું ! સુખની સાધનાને. ત્યાગ કરે અને આજ્ઞા મુજબની એકલી ધર્મની જે સાધના કરે તેનું નામ સાધુ! ( તમે ઘમની જ આરાધના કરે છે કે સુખની સાધના કરો છો? તમારા હૈયામાં છે લખાયેલું છે કે, એકલી ધર્મની સાધના કરવી હોય તે બધું જ છોડી દેવું પડે !! કઈ સાધુ થાય તે તમને થાય કે બહુ ભાગ્યશાળી છે! સાધુ થઈ ઉત્તમ રીતે પાળી છે ઊંચે ચઢયા તેવા મહાત્માની સ્વર્ગતિથિ ઉજવીએ તે હૈયાના આનંદ અને ઉથિી ૬ ન કે રિવાજ મુજબ આમને સુખની સાધના છઠી દીધી અને એકલા ધર્મની સાધના વહન કરી છે છે તેમને સંસાર છોડ અને દીક્ષા લીધી. માટે આ સુખની સાધના પાપરૂપ છે તે તમને ? ? ખરેખર સમજાય છે? દુનિયાના સુખની સાધના વિના પાપે થતી નથી માટે તે 8 છે પાપરૂપ છે, પાપ ફલક છે અને પાપાનુબંધી છે. માટે કયારે એ દિવસ આવે કે તે છે છે હું છેડી દઉં અને પાપાનુબંધી છે. માટે કયારે એ દિવસ આવે કે તે હું છડી { જ દઉં અને એકલી ધમની આરાધના કરૂં ! કદાચ તેની સાથે રહેવું પડે તે સાવધાનીથી છે રહું, તેમાં રાગ ન થઈ જાય તેમ રહું, દુખથી રહું તેનું નામ જ વિરાગ છે. ૧ વિરાગ વિનાને ત્યાગ નકામે છે. વિરાગ આવે નહિ તે સાધુપણાનો આનંદ આવે નહિ. આ
શ્રી વીતરાગ દેવનું શાસન કહે છે કે, તમે જેમાં પડયા છે તે ઉધે માગે છે ! સુખ તે આત્માને શાશ્વત ગુણ છે. તેની ઇચ્છા અને અભિલાષા થાય તે છે છે ગુનો નથી પણ ગુણ છે પણ દુનિયાના સુખની ઇચ્છા થાય તે મહા દુર્ગુણ છે. 8 જેટલા દુનિયામાં બદમાશ, હરામખેર સારા કહેવાતા જડ બની ગયા તે બધાની જડ છે છે આ દુનિયાના સુખની આશા અને અભિલાષા છે. તેના કારણે જ ભયંકર ગુનેગાર જેવા છે ન બની ગયા છે. દુનિયામાં આ સુખ ન હતી તે કંઈ હરામર બનત નહિ. પણ છે છે દુનિયાનું આ સુખ એવું છે કે જેમ જેમ તેનો રંગ લાગે તેમ તેમ માણસ છે ? ખરાબ થતું જ જાય. ભગવાનનું શાસન જેને સમજવું હશે તેને આ 1 સુખની અભિલાષા છેડવી પડશે. આ સુખની ઈરછાવાળા જીવો દુઃખમાં જ મુ અટવાયા કરે છે. તેને હરાવાનું થડે કાળ અને રેવાનું ઘણે કાળ. (ક્રમશ:) #