Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 දුපරපපපපපපපපපපපපපපංජප්රාදපාදී 9પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
ဦးဝဝဝဝဝဝဝဝဝဝဝ
0ાણી ICE LES
.૫ ૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીજી મહારી |
છે . આ સંસાર તે કસાઈખાનું છે. બિચારા છ સુખની આશામાં કપાઈ રહ્યા છે. 1 & ૦ આ ભૌતિક સુખ એ જ મોટામાં મોટુ ઝેર છે. તે ઝેર જેને ચઢે તે સુખમાં 8
દુખી હોય, જીવતાંય દુઃખી, મરતાં ય દુખી હોય જ્યાં જાય ત્યાં દુઃખી દુઃખીને
દુ:ખી જ થાય. ૐ . સંસારીના ત્રણ ગુણ ! સુખથી ચસકવું નથી, દુઃખ જોઈતું' નથી મોક્ષ
મેળવ નથી. છે 0 સ્વાદ એ જીભને ગુણ છે, આત્માને ગુગ નથી. જે સ્વાદમાં મજા માને તેને તે 0 સ્વાદ તેને મારે. વાદ એ તે પાપ છે. ખાવા છતાં સ્વાદ ન કરે તે કે
ઉંચે જીવ. ( ધમહયાને સ્પશે પછી જ જીવમાં પરિવર્તન આવે. 0 . સંસારી જીવોને અસંયમ મીઠે સાકર જેવું લાગે છે. સંયમ કહે છે જે
લાગે છે. 0 ૦ નાલાયકને ખુધિ મળે એટલે પિતાનું અને પારકાનું અકલ્યાણ કરે. ૦ મુહ પતિના પચાસ (૫૦) બેલ તે આત્માનું શિક્ષણ છે.
અમને સામને થાય, ધર્મને સંગ્રામ થાય પણ દુનિયાની કોઈ ચીજ માટે 0 કજીયે કંકાશ થાય નહિ. 9 જ્યારથી મોટેભાગ મરજી મુજબ ધમ કરતે થયે. આજ્ઞા વિચાર થયે,
ત્યારથી ધર્મ નામને રહ્યો, અધર્મનું સામ્રાજય ચાલવા માંડયું. અને ધર્મ છે 0 * કરનારા પાસે પણ ધર્મ રહ્યો નહિ. 0 સંસારની કઈ ચીજ માત્ર ન ગમે. બધી છોડવા જેવી જ લાગે, ત્યારે ધમ ગમે. ૪
oooooooooooooooooooooo * જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) || C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, કોશક - સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (
સૌથી પ્રસિદ્ધ કર્યું”
કહ૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦, 1