Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તીથ યાત્રાથીને વિવેકજ્ઞાન
66
પુણ્ય જયાં સુધી છે સલામત ત્યાં સુધી ચાલશે તમારી કરામત પુણ્ય ન હેાગા જ્યારે સલામત ત્યારે થઈ જશે તમારી હનમત ” હિરા ઘેઘે જઈ આવ્યા ને ડેલેા હાથ લગાવી આવ્યા, જેવું ન થાય માટે સિધ્ધાચલ જેવા પાવન તીર્થના યાત્રીકને ટ્રેડ સિગ્નલ ધરવાનું મન થાય છે. જાપ ધ્યાન તપ કરી.
ગુજરાત સરકાર જેમ પવિત્ર ધામ બહેર કરે છે ત્યાં જૈના રાત્રી. ભાજન અભક્ષ્ય આઈસ્ક્રીમ પાઉ-ભાજી મટર પીકચર ટી. વી. વિડીયા ક’સુલ પત્તામાજી ક્રિકેટ જેવાઅસભ્ય કાર્ય બિભત્સ ચેનચાળા ઉત્સાહથી કરે છે. યાન રહે સિધ્ધગિરિ પીકનીક સ્થાન નથી જયાંથી અન તા. આત્માએ માથે ગયા ત્યાંથી જૈના પાપના પાટલા બાંધીને જાય તે ગંગામાં જઈને કિચડના લોટા લગાવી આવ્યા અમેરિકા જઈને મક્રિ ટુથપેસ્ટ લઇ આવ્યા જેવુ અજ્ઞાન · નિવારણનું ઉત્તમ સાધન છે. પૂર્વાપર વિરાંધી વાચા માલનારની વાણી આજે સાં ને મીઠી લાગે છે.. પરંતુ કઋપણ કાળે તે આદરણીય
બનતી નથી.
આ. વારિષેણુસૂરિ ૐ કાર તીથ
થાય માટે વિવેક રા ખો, સ્તુતિ ગુણગાન કરશે.
માજ શાખ ના ભવ અ, તા ખોયા હવે તે ત્યાગ તપથી તિ'માં પુણ્ય કમાવા મન ને સમજાવવું જરૂરી છે.
ભરાય,
સ્વ ના પાત્રમાં કુલ કેમ જયાં : ગુલના ફુલની સુવાસ ભરવાની છે. પર્યુષણમાં પાપ ન થાય, તે તીર્થાંમાં કેમ થાય ? એટવ જનારાનું' લક્ષ ડાય. મહેતુ', આલ‘પીકના લનારનું લક્ષ સુવર્ણ ચંદ્રનું, તા તી યાત્રાવાળાનું લક્ષ માજ શેખનુ' ફેમ થાય છે ? માશાતનાથી અંધા લુલા લંગડા થવાય છે. કમ બાંધતા વિચારા રડતા પણ નવ છૂટે,
ઘરે કરેલા પાપ તીથૅ ને તીર્થ કરેલા પાપ ભવભવ રડાવશે ફેશન પરે-શાન કરશે. માટે યાત્રી બનીને ખાવા. પ્રવાસી નહિં તરવા - ખાવા ફરવા નહિં બનાવા વ્રત નિયમથી
ન
જીવન ધન્ય
કાયા સજાવે.
*
(પેજ ૨૭૧ નુ ચાલુ) પ્રભાવથી દેવ થયા. પછી સુદના રાણીના બન્ને પુત્રો થયા. અને છેલ્લે મહીં સુદશિષ્ય લવણ અંકુશ રામ-સીતાના પુત્ર બન્યા. નાના જીવ સિદ્ધાર્થ અધ્યાપકના બન્ને
જયભુષણ કેવળી ભગવંતની વાણીથી ઘણાં લેાકા સવેગ પામ્યા. અને સેનાપતિ કૃતાંત વદને સયમ સ્વીકાર્યું.
શ્રદ્ધાનું સ્થાન શ્રદ્ધાને વધારનાર જેમ આગમ છે. તેમ સુવિહત, સુગુરુના મુખે સાંભળેલી જિનવાણી પણ છે.
રામચંદ્રજી સહિત સર્વે દેશના પછી
હ
માટે સતત સુગુરુના મુખે જિનવાણી-મહાસતી સાથેવી સીતા આયનિ ૪ના કરી ના ઉપદેશનું સેવન કરવુ' જોઈએ.
અચાયા નગરીમાં પાછા ફ્રૂટ (ક્રમશ:)