Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3 હાલા દેશોદ્ધારક 2.0 વિજયસૂરીજી મહારાજની કે જ
UTCH zover euHoy evo R oy PBM men Yugyugan
- તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ. .
-
S
• દવા/ઉફ • આઇરાદ વિકતા ૪, શિવાય ચ મ ા.
હિન્દુકુમાર સર્જwલાલ જk :
(જજ દ્રય ટેજચંદ્ર કીરચંદ શેઠ
(૧૩ )
(અજજa)
8 વર્ષ ૮ ૨૦૫ર પ્ર. અષાદ વદ-ર મંગળવાર તા. ૨-૭-૧૬ (અંક ૧૪૩
કરછવાગડ દેશોદ્ધારક પૂ. આ. શ્રી S કનકસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ મિ
- -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા (વાગડશે દ્ધારક પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા વદ-૪ની સ્વર્ગો છે. { રહણ તિથિ આવે છે. તે નિમિત્તે પ્રવચન અત્રે ૨જુ થાય છે.
સં.) છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 ન ક્ષમાપના
' ' . -અ૧૦ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનું શાસન અનાદિ કાળથી ચાલે છે અને હું છે અનંત કાળ ચાલવાનું છે. પરંતુ પાંચ ભરત અને પાંચ એ રાવત ક્ષેત્રમાં તે બહુ થોડે થોડે છે કાળ, ભગવાન શ્રી અરિહંત પરમાત્માનું શાસન રહે છે. તે ક્ષેત્રને માટે કાળ 8 શાસન રહિત હોય છે. ત્યાં દરેકે દરેક અવસપિણમાં કે ઉત્સર્પિણીમાં એક એક ચેવિલી થાય છે. તે વિશીના કાળમાં અનેક છે. ભગવાન શ્રી અરિહંત પર મામાના આ શાસનના પ્રતાપે જેમના ભવ્યત્વને વિકાસ થયો છે તેવા જ ધર્મને | પામે છે, આરાધે છે અને મોક્ષને પામે છે. જે શ્રી અરિહંત પરમાત્માનું શાસન જગતમાં છે 1 હેય નહિ તે જગતના છને શાશ્વત સુખનો કદી યોગ થાય નહિ. છે. આપણે આવા સારા કાળમાં જન્મ્યા છીએ કે જે કાળમાં આ અવસર્પિણીના ઇ છેહલા તીર્થપતિ ચરમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ તારક શાસનને સુગ %
AA %aa%aa