Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
MGICÈPINS 8.81.81 Sociaid 242 Jeapong Hold10% of
a tu gut eundy evo Relor PELI NEW Yuu294
M
STITની
ટ્ટો
કહી
N
- • wઠવાડિક •
•
પ્રેમદ મેઘજી ગુઢા
૮jજઇ) હેમેન્દ્રકુમાર મજમુખલાલ |
(૨૪જ ટે | સરે૪છે કીરચંદ શ્રેષ્ઠ
વરૂવા). | wદ છેલ્મ7 8
. ( જજ).
W
iz બિરાદg a નવ વં માઘ વ
જા
વર્ષ : ૮ર૦૫ર પ્ર. અષાઢ સુદ-૯ મંગળવાર તા. રપ-૬-૯૬ [અંક ૪૧-૪૨
જ આરાધ્યની સાચી આરાધના કયારે થાય ? GS
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે. (જગ૬૩૪ પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મ. ના ગુણાનુવાદના પ્રવચનમાંથી).
જેના પ્રવચન વર્ષ૧૦, અંક-૬ તા. ૧૧-૯-૧૯૩૮).
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, { 4 ક્ષમાપના
- અવ૦ શ્રી અરિહંતદેવની વિશિષ્ટતા
પાંચ પરમેષ્ઠિઓમાં શ્રી અરિહંતરે પ્રથમ સ્થાને છે. શ્રી અરિહંતર તે શું છે કહેવાય છે, કે જે તારકાના આત્માઓ અનાદિકાળથી એવા ઉત્તમ તથા ભવ્યાદિવાળા છે 8 હોય છે કે એ તથાભવ્યત્યાદિના ગે ઈતર આત્માઓથી તે આત્માએ સ્વાભાવિક છે રીતિએ જ નોખા પડી જાય છે. શ્રી અરિહંતદેવ થઇને મુકિતને પામનાર તે આત્માઓ છે જે કાળે મિથ્યાષ્ટિપણામાં હોય ત્યારે પણ પુરૂષોત્તમ પણાથી તેઓ વંચિત હતા ? છે નથી. સામગ્રી સંપન્ન દશામાં તે તારકોના આત્માઓનું પુરૂષોત્તમપણું કાર્યરૂપે પણ
પ્રગટયા વિના રહેતું નથી. તે તારકના આત્માઓ જેમ “પુરૂષોત્તમ કહેવાય છે, તેમ છે છે “રવયંસંબુદ્ધતરીકે પણ તવાય છે. અન્યપદેશના નિમિત્ત આદિથી તે તારકના ?