Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
'ચંદ્ના ગર્ભાપ્રભૃત્યેવાભીક્ષ્ણ શક ણાલિનન્દનાભિનન્દન':~ અથવા જે દિવસથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને શક્રેન્દ વારંવાર સ્તુતિ કરવાથી અભિન નં.’
(૫) શેાભના મતિરસ્ચેતિ સુમતિ:-સુંદર છે મતિ-બુદ્ધિ જેમની તે સુમતિ” યદ્વા ગસ્થ જનન્યાઃ સુનિશ્ચિતા મતિરભૂદિતિ સુમતિઃ’
અથવા ભગવાન ગભમાં આવવાથી માતાની ઘણી જ નિશ્ચિત-નિમલ બુદ્ધિ થઇ તે કારણથી સુમતિ,’
૧૯૩૮
(૬) નિષ્પ`કતામ ગીકૃત્ય પદ્મસ્યેવ પ્રભાઽસ્યેતિ પદ્મપ્રભઃ– વિષયતૃષ્ણારૂપી ક્રમ કલ`ક રૂપ કાદવથી રહિત પદ્મની માફ્ક પ્રભા છે જેમની તે પદ્મપ્રભ,
યદ્વા પદ્મશયનદાહદી માટે વતયા પૂરતિ ઇતિ, પદ્મવર્ણશ્ર્વ, ભગવાઢવાા પૂરા નિતિ પદ્મપ્રભ:- અથવા પદ્મશયન રૂપ દેહદ માતાને ઉત્પન્ન થયા કર્યો તે કારણથી પદ્મપ્રભ, અથવા પાકમલ સમાન ભગવાનના શરીરને વધુ’હાવાથી પણ પદ્મપ્રભ
(૭) શાલના પાર્ઘાવસ્યેતિ સુપાર્શ્વસુંદર છે. બન્ને તે સુપાર્શ્વ
પહેખા જેમના
શ્રદ્ધા ગસ્થ ભગવતિ જનન્યપિ સુપાર્શ્વભૂદિતિ સુપાર્શ્વ:-અથવા ભગવાન ગભમાં તે છતે માતાના પણ બન્ને પડખા સુંદર થઈ ગયા તે કારણથી સુપાર્શ્વ. (૮) ચન્દ્રવેય પ્રભા જ્ગ્યાના સાયલેશ્યાવિરોષેઽસ્ય ચન્દ્રપ્રભ :ચન્દ્રમાની જેમ છે પ્રભા-કાંતિ–સોલેશ્યા વિશેષ જેમની તે ચન્દ્રપ્રભ । ગલ સ્થ દેવ્યાશ્ચન્દ્રપાનદાહદાભૂદિતિ ચન્દ્રપ્રભ:-ભગવાન જયારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચન્દ્રમા પીવાના દોહદ ઉત્પન્ન થયેલા તે કારણથી ચન્દ્રપ્રભ,
(૯) ‘શાલના વિધિવિધાનમસ્ય સુવિધિ-સુદર છે વિધિ જેમની તે સુનિધિ’ શ્રદ્ધા ગર્ભસ્થે ભગવતિ જનપ્લેવમિતિ સુવિધિ:-અથવા ભગવાન રહેવાથી માતા પણ સુદર વિધિવાળી થઈ તે કારણથી સુનિધિ
ગર્ભમાં
( ક્રમશઃ )