Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી 00000000000000
0 પૂજ્યશ્રી કહેતા હતા કે
#000000
તા
.
.
મ
.
.
-શ્રી ગુણદશી
.
|| SPIRI
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રřીશ્વરજીમા
સર્વ ત્યાગ કર્યા સિવાય મરાય નહિ તેવી આ દેશમાં માન્યતા હતી.
આ ભવમાં કદાચ આપણે યાગ્યતા ન ય પામીએ તે પણ યાગ્યતાનુ` મથી પણું ) અને અયાગ્યતા પરના દ્વેષ જાગે તાય કયાણુ થઈ જાય.
၁၀၀၀
મે!ક્ષ જ જોઈએ તે ધ્યેય નથી. સૌંસારના સુખની ભારે ભુખ છે. તે ભુખનુ` 0 દુઃખ પણ નથી, તે દુઃખી થવાના રાજમાર્ગ છે.
0
દુઃખ મારે જોઈતુ નથી તેમ નહિ દુઃખ જીવમાત્રને જોઇતું નથી, મને દુઃખ ન આપે તેમ નહિ. કેાઈ જીવને દુ:ખ ન આવા સુખ મારે જ જોઇએ તેમ નહિ જગતના સઘળાં જીવાને સુખ જેઈએ છે. તેથી મારા સુખ માટે કાઇ, સુખ 0 ઝુંટવી ન લેવાય, કાઇને દુઃખ ન અપાય. સાચા સુખી થવાના આ રાજમાગ છે. Ö
0
ભગવાન એ ધન્વ'તરી છે. તમારી પાસે જ તમારૂ’પ્રીસ્ક્રીશન' લખાવે છે કે આ ચાર ગતિમા ભટકવાના મને રોગ લાગુ પડયા છે તે ચાર ગતિને મારે 0 છે. તે છેદીને મારે માક્ષમાં જવુ છે, તે માટે આપની પાસે જ્ઞાન-દન-ચારિત્ર Q માંગુ છું. આજ અક્ષત પૂજાના પરમાથ છે.
0
સુખ પુણ્ય હોય તે જ મળે. પુણ્યે ન હેાય તે મેળવવા આકાશ-પાતાઃ કરે તાય મળે નહિ.
જે સારી રીતે જીવવાનાં કાઢવાળા ન હેાય પણ સુખી રીતે જીવવાના કોડવાળા હાય તે હોય સાધુ તા ય સાધુ નથી.
૦ સારૂં' જીવન એટલે એકપણ પાપ ન કરવુ' તૈ
સુખના ભુખ્યા અને દુ:ખના કાયર બને તેનામાં લજજા પણ ન હાય.
એક
000004
20000000000000000000000÷
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખા માવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ–ામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ”