Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અમદાવાદમાં ઉજવાયેલે બાળમુમુક્ષુશ્રી વરૂણકુમારના : ભવ્ય દીક્ષાં મહેાત્સવ : અમદાવાદનાં વતની શ્રી કાંતીલાલ કેશવલાલ શાહનાં સુપુત્ર `મીલનકુમાર તથા અ. સ. નિમિષાબહેને પેાતાના લાડકવાયા પુત્ર વરૂણ (ઉ. વ. ૧૧) ને આત્મકલ્યાણ કાજે આજથી ૩ વર્ષ પૂર્વે પૂ. જૈન શાસનનાં મહાન જતિ ધર આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. નાં શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નયવન વિજયજી મ. સાં, નાં ચરણામાં મૂકી ીધા હતા. ગુરુકુલવાસમાં ૩ વર્ષીની તાલીમ લઈને કાલ વરુણુ દીક્ષા માટે સજજ થઇ ગયા હતા. ત્યારે તેના કુટુબીજનેએ ` પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદ્ વિજય મહેદય સૂરીશ્ર્વરજી મ. સા. પાસેથી વૈ. સુ ૬ બુધવાર તા. ૨૪–૯–૮૬ નું શુભમુહુ દીક્ષા માટે ગ્રહણ કર્યુ હતુ. અને આ પ્રસગે ભવ્ય 'ચાહિનક મહાત્સવનુ
1
રાજાનાં વિવિધ મુદ્રાની ફાટા પૂજ્યશ્રી નોં પ્રવચન પુસ્તક અને રત્નત્રયીનાં ઉપકરણા વગેરે સુદર રીતે ગોઠવવામાં આવ્યા હતા. વિશાળ મડપમાં ખાખર ઉત્તરાભિમુખ વિશાળ પ્રવચનપીઠ તૈયાર કરવામાં આવેલ ત્યાં પણ મધ્યભાગે પૂ. પરમ શુરૂદેવશ્રીની મનાહર છમી ગોઠ વવામાં આવી હતી. આખીય પ્રવચન પીઠને અનેક છેડાથી શે।ભાયમાન બનાવવામાં આવી હતી. સમગ્ર મડપની ચારેય
દિવાલા પર પૂજયશ્રીનાં પ્રવચનનાં સુવાકયાનાં, પૂજ્ગ્યાની વન્દના અને સથમધમ ની યશેાગાથાનાં બેનસ લગાવામાં આવ્યા હતાં.
દીક્ષાથી પરિવારની અતિ આગ્રહભરી વિનતીથી પૂ. મુ. શ્રી નયવન વિજયજી મ. સા. આદિ ઠાણા સુ બઇથી ઉવિહાર કરીને દિક્ષા પ્રદાન નિમિતે
અમદાવાદ
આયેજન હાથ ધયુ હતુ. તેનાં પર્યાયા, હતા. ી, વ. ૭ તા. ૧૭-૪-૯૬
નિવાસસ્થાન પાસેથી યેાગેશ્વરનગર સાસાયટ વિશાળ ગ્રાઉન્ડમાં એક સુવિશાળ મ`ડપ ઉભું કરવામાં આવ્યા હતા. જેને વિજય રામચન્દ્ર સૂરિ સયમ ૨મણે દ્યાન' નામે જાહેર કરાયા હતા. મ'ડપમાં પૂર્વ દિશાએ સુંદર પખાસણુ સજાવી તેના પર શ્રી ધર્મનાથ આદિ શ્ર. જિન ભિ એનું ત્રિગડું' પધરા વવામાં આવ્યું હતું. જેની જમણી બાજુએ એ સ્ટેપમાં સ્ટેજ તૈયાર કરી વચમાં શ્રી શાશ્વત ગિરિશજની વિશાળ પ્રતિકૃતિ અને આજુ બાજુમાં પૂ. પાપકારી આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રે સૂરીશ્વરજી મહા
નાં અમદાવાદ વાસણા પધારી ગએલાં તેઓશ્રીઅમદાવાદની અલગ અગલ સાસાયટીઓનાં સધની ભાવપૂણ વિન તીથી અલગ અલગ સામાં સસ્વાગત ૧–૧ દિવસ સ્થિરતાં કરી થૈ સુ. ૩ નાં રાજ સામ યા બાદ મનનીય પ્રવચન થયુ હતું. મહાત્સવમાં ૩ નાં દિવસે શ્રી ખારવ્રતની પૂજા ૫ ના દિવસે કુંભ સ્થાપન, પાટલા પૂજનાદિ વિધિ તથા શ્રી લઘુ શાંતિ સ્નાત્ર મહાપૂજન અને ૬ના દિવસે શ્રી નવપદજી ની પૂજા ભણાવવામાં આવી હતી.
સ્વામી
.
વૈશાખ સુદ ૫ ૪ રવિવાર ના રોજ શ્રી જાતિન્દ્રભાઈ જેઠાલાલ શાહ તરફથી