Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૯૮ઃ
શ્રી જૈન શાસન (અઠવાડિ) .
અપશ્યની તીવ્ર ઈચ્છા થાય તે અપથ્ય આપવાભૂત, પરિણામે ભલે તેનું અહિત થાય તેવી આ કરૂણ નથી. તેથી જ આવી ભાવકરૂણા ત્રિલેકનાથ એવા દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપરના બહુમાનનું કારણ હોવાથી નિઃશ્રેયસ-મોક્ષને સાધન રી છે.
અર્થાત્ આગમના રહસ્યથી અા એવા જીવને આવી. સાચી ભાવ કર હતી જ નથી પરંતુ સદ્દગુરુની નિશ્રામાં રહી તેઓની આજ્ઞા મુજબ અભ્યાસાદિ કરી વેગ્યતા મેળવી, આગમના રહસ્યોને પામી અને તેને આભામાં પરિણામ પમાડનાર જીવમાં જ આવી સાચીણા જીણા હોય છે. જેના હવામાં ગમે તેવા પાપી, અપરાધી જીવ ઉપર પણ તિરારકા રાતે પરંતુ કર્મવશ જીવને જાણીને તેનું હિત-કથા, કેમ થાય તે જોવાય છે. અમારા પરિચયમાં આવેલો સંસારમાં ન રખડી જા. તે જ ભાવના
મહાપુરુષોને જ આગમના રહસ્ય પરિણામ પામ્યા છે તેમ કહેવાય
જ તેઓને શી જિનેશ્વર ઉપર, શ્રી જિનેશ્વર દેના જ
યાપુર્વકનું સાચું બહુમાન હોય છે, જગતના ડીને હલા આત્મકલ્યાણ સાધે તે જ ઈચ્છા હોય છે તેથી
નવી સ ચ ભાવકરૂણ મોક્ષને સાધનારી બને છે. અર્થાત્ જો તમને પામે છે. છે આ “પ્રવ્રજ્યા ફળ” નામનું પાંચમું સૂત્ર પૂર્ણ થયું. | ઇતિ પ્રવજ્યાફલસૂત્રમ છે છે ઇતિ પચ્ચસૂત્ર સમાપ્તમૂ છે
પ્રાન્ત ટીકાકાર સુવિહિતશિરોમણી પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. પોતે પ્રાર્થના કરે છે કે અર્થાત અન્ય મંગલ કરતાં કહે છે કે
ભગવતી એવી શ્રુતદેવીને નમસ્કાર થાઓ ! નમસ્કાર કરવા લાયક સંપૂને નમસ્કાર થાઓવંદન કરવા લાયક સર્વ વંદનીને હું વંદન કરું છું. સઘળાય ઉપકારી મહાત્માઓના વૈયાવચ્ચને અમે ઈચ્છીએ છીએ. આ સર્વેના પ્રભાવથી ધર્મ માં મારી ઉચિત પ્રત્તિ હો. જગતના સઘળાય છે સુખી થાઓ... સુખી થાઓ.
સધાં કલ્યાણમસ્તુ ભદ્રમસ્તુ શુભં ભવતુ !
પ. પુ. પરમ પકારી ભવનિસ્તારક ગુરૂદેવની કૃપાથી પ્રાપ્ત બોધને અનુસાર " આત્મકલ્યાણ અને સ્વાધ્યાયને માટે આને ભાવાર્થ લખ્યો છે. મતિમંદતા છદ્મસ્થાદિના કારણે શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે શ્રી સૂત્રકાર પરમર્ષિ કે શ્રી ટીકાકારે પરમર્ષિના આશય વિરૂધ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના સહ વિરમું છું.