Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૯૬ :
શ્રી જૈન શાસન [અઠવારિક]
થઈ શકે છે. માટે રેગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
હવે અપનધકાદિના લક્ષણ તથા આ સૂત્રને માટે એગ્ય કેણ છે તે વાતને જણાવીને ઉપસંહાર કરતા કહે છે કે
એઅપિઅર ખલુ ઇલ્થ લિડગ, એચિત્તપવિત્તિવિને વેગસાહગંજ નિમા ન એસા અનેસિં દેઆ લિંગવિવજજયાએ તપરિણું તયણુગહયાએ આમભેદ નાસનાઓનું એસા કરુણત્તિ,ઈ,
એગંત પરિવારમાં શસિહણુફલા, તિલોગનાહબહુમાણેણું નિસેઅસાહિગ ત્તિ ૫૦વવા અમ્મત્ત છે કરી હતી . પરગ્રસૂત્રક,
આ કાંચિરતનાચાય છે જ કોઈ ગાઝા ઉપર-પ્રવચન ઉપર અત્યંત પ્રીતિ હેટ તથા
સાગર કરતા હોય તે અપુનબંધકાદિ જાણવા. અર્થાત્ મારવાનું શ્રવણ અને તોને અભ્યાસ એ અપુનબંધકાદિ
વીર છે. તે આજ્ઞા બિયત્વ પણ આસાની આરાધના વ, તેનું
તો કાચિત પ્રવૃત્તિઓ કરીને જાણી શકાય છે. અન્યત્ર પણ અપુ બંધક છે લસણું જણાવતાં કહ્યું છે કે તેઓ આ ભયંકર સંસારને બહુ માનતા નથીસંસાર ઉપર રાગ કરતા નથી, સંસારને જરા પણ સારો માનતા નથી; તીવ્રભાવે પાપ કરતા નથી અને ઉચિત પ્રવૃત્તિનું કયારે પણ ઉલંધન કરતા નથી.”
અને ઉરિત પ્રવૃત્તિ વિના જે ખાલી આજ્ઞા પ્રિયત્વ હોય તે તે મેહ જ કહેવાય છે. વળી આ આપ્રિયત્ન અવશ્ય સંવેગને સાધનાર છે. એટલે કે જેઓને ભગવાન શ્રી જિનેવરદેવની આજ્ઞા પ્રિય હોય છે તેઓને ચક્ક સંવેગ પ્રાપ્ત થાય છે. સુર અને નરના સુખને પણ જે દુઃખરૂપ માને છે અને એક માત્ર મોક્ષને જ ઈરછે છે તે જ સાચું સંવેગનું લક્ષણ છે. તે અંગે કહ્યું પણ છે-“સુર નર સુખ જે દુ:પ કરી લેખ, વછે શિવસુખ એક.”
તે જ કારણથી
ભગવાન શ્રી જિનેશ્વરની આ પારકવરી પરમ તારક આજ્ઞા અપુનબ ધકાવિ છ વિના બીજા ભવાભિનદી ને આપવા લાયક નથી-ઉપદેશ કરવા લાય પણ નથી. જેનામાં અપુનર્ધકાદિના લક્ષણે વિપરીત પણે ય અર્થાતુ તેનાથી વિપરીત લક્ષણે