Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
ચિરંતનાચાર્ય વિરચિત
.
છ શ્રી પંચ સૂત્ર છે
|| -: ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-પર]
[મૂળ અને ભાવાર્થ]
*
તેને હવભાવ જ તથા પ્રકાર છે અર્થાત્ ઉછેદને છેલ્લે ક્ષણે કારણરૂપ અને ઉત્પત્તિને પહેલો ક્ષણ કાર્યરૂપ નથી” એવું પણ તમારાથી માની શકાશે નહિ. કેમ કે, તમે જે તેવું માનશે તે તમને બીજી આપત્તિ આવશે કે- તે સંતાનને તે જ સ્વભાવ છે એવી જે કલ્પના કરવી તે પણ ગ્ય નથી. કેમકે, તેવી કલપનાથી તે તે સંતાન અવશ્ય નિરાધાર થઈ જાય છે. કેમકે “સવ' એટલે પિતાને “ભાવ” એટલે સત્તા તેને સવભાવ કહેવાય છેઅર્થાત્ પોતાની જે સત્તા તેને સ્વભાવ કહેવાય છે. તેથી તે સંતાનને એક બાજુ નિવૃત્તિ સ્વભાવવાળે પણ કહે અને બીજી બાજુ પિતાની સ્વાભાવિક સત્તાવાળે પણ પણ કહે. એ રીતે તે સ્વભાવ શબ્દનો અર્થ જ 'નહિ ઘટવાથી તે અવશ્ય નિરાધાર થઈ જાય છે. આવી જ રીતે આધક્ષણમાં પણ વિચારવું. તેથી કરીને આત્માના જ તથા પ્રકારના વિભાવની કલ્પના કરવી તે જ . યોગ્ય અને યુક્તિ સંગત છે. આ સૂક્ષમ પદના અર્થો બહુ જ સૂક્ષમબુદ્ધિથી વિચારવા
ગ્ય છે. અન્યથા તે જાણી શકવા પણ અશકય છે. અથવા તે જ્ઞાનિઓના વચન ઉપર વિશ્વાસ રાખીને ચાલવા જેવું છે નહિ તે વિપરીત અર્થ સમજાથી આત્માનું જ કલ્યાણ થવાને પ્રસંગ આવે.
આ બધી પ્રાસંગિક વાત જણાવીને મૂળ વિષયને જણાવતા કહે છે કે..
અપજજવસિઅમેવ સિદ્ધ સુખ ઇત્તો ચેવુત્તમ છમ સવ્વાહા આયુષ્ણુગsણુંતભાવાઓ લગતસિધિવાસણે એએ “જથ ય એને તત્વ નિમિા અણુતા” અકસ્મૃણે ગઈ પુવ૫ઓગણુ અલાઉ પાલિઈનાયા નિઅમો અએ ચેવ “અકુ સમાણુગઇએ ગમણું ઉકાકરિસવિસેસ ઇએ અવqચ્ચેઓ ભવાણુ અણુતભાવેણા એ અમણુતાણું તયં ન સમાયા દસ્થ નાટ્ય ભવત્ત જગયામિ મેવ, કેસિંચિ પઢિમા જુગદારૂનિદંસણેણું ! વવહારમય મેઅ ા એડવિ તરંગપવિત્તિવિહણેણુ અણગતસિદ્ધીઓ નિચ્છયંગભાવે | પરિશુધ્ધ ઉ કેવલ, એસા આણુ, ઈહ ભગવએ સમતભદા, તિકેડિ પરિસુદ્દીએ અપુણુબંધગાઈ ગમ્મા છે