Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાજી ધારક 2.00 વિજયેચુરીશ્વરેજી મહારાજની છે જ જ
E MCW 30W UHON era PHU NI YU120 11
M
ખિત ફ@ાસ0
!
-તંત્રી, પ્રેમચંદ મેઘજી ગુઢ.
મજઇ): મહેન્દ્રકુમાર મનસુખલાલ
(૨૪જકેટ) રેશચંદ્ર કીરચંદ
(વઢવલ્સ) ': રાજચંદ જન્મ જ૮
(જાનજ8)
Sિ
• હવાડફ • •
*કારણ વિરારા ૧ શિવાય ના માત્ર વ
-
-
-
-
-
ક્ષમાપના--
-
-
5 વર્ષ : ૮) ર૦૫ર જેઠ સુદ-૧૦ મંગળવાર તા. ૨૮-૫-૬ [અંક ૩૮ છે.
પ્રકીર્ણક ઘર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –'. " (પ્રવચન ૧૦ મું)
(ગતાંકથી ચાલુ) છે (શી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે,
-અવ૦) શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય? ભગવાનના શાસનના ગે જેના હૈ અંતરમાં એવી ભાવદયા પેદા થાય છે કે- જગતના છ સુખના અથી હવા છતાં { દુખી કેમ છે? છોને જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે જ નહિ. આ બધાને 9 ખરેખર સુખી બનાવના હોય તે મોક્ષે જ મોકલવા જોઈએ. શ્રી અરિહંત પરમાત્માના છે છે શાસનના રસિયા થાય તે જ મેક્ષમાં જઈ શકે. માટે મારામાં જે શક્તિ આવે તે આ 8 બધા સંસારી જીના હૈયામાં વિષય-કપાયરૂપ સંસારને જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે
છે તે કાઢી નાખીને ભગવાનના શાસનના રસિયા બનાવી દઉં. જેના પ્રતાપે શાસનની 4 આરાધના કરીને સહુ વહેલામાં વહેલા મેક્ષને પામે આવી ઉત્કૃષ્ટ કેટિની ભાવદયાના જ કારણે તે શ્રી અરિહંત પરમાત્મા થાય છે.
તમે બધા શાસનના રસિયા છે? તે બેલો અર્થ અને કામ કેવા લાગે છે? સા: ભૂંડા જ.
-
-
-
-