Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ જેન શાસન (અઠવાડિક)
* Reg No G SEN 84, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0 પૂજ્યશ્રી કહેતા હતા કે
- -શ્રી ગુણદશી 9
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ooooooooooo૦૦૦૦૦૦૦
૨ ૦ મોહ એ ખરાબ છે કે સારા માણસ પાસે પણ બેટાં કામ કરાવે. ૦ સુખ આપનાર કર્મ બધાને ગમે છે. દુખ આપનાર કમ પર ભારેભાર તિરસ્કાર છેd
અને પાપ કરાવનાર મહ પર ગાઢ રાગ છે. તેથી જગતને મોટે ભાગ ભટકયા
કરે છે. 0 . પર નિંદા અને સવપ્રશંસા ભવાભિનંતી છના અદભુત ગુણ છે. છે જેને કોઈની લા તે ગમે જ નહિ તેમ પિતાની પ્રશંસા પણ ગમે નહિ તે 9
આત્માભિનદી જીવ છે. 9 ૦ ગુરૂ એટલે તેમના શરણે આવેલાં છેને ભગવાનના, ભગવાનના શાસનના, ભગ- છે કે વધાનની આજ્ઞાના રાગી બનાવે. 0 જે જીવ સંસાર સુખને વૈરી બન્યા એટલે ધર્મ પામવાને લાયક થયે. ને છે ૦ આ માનતા કે “ઘરમાં જન્માય ખરૂં પણ ઘર છેડયા વિના (વાગી થયા ?
વિના) મરાય નહિ. ૦ આધિ અને વ્યાધિનું મૂળ ઉપાધિ છે. ઘર-બાર-પૈસા-ટકા-કુટુંબ પરિવારાદિ સઘળી ચીજો ઉપાધિ છે.
આધિ એટલે મનને રેગ..
વ્યાધિ એટલે શરીરને રે ? " 0 ઉપાથિને જે સંપત્તિ માને તે દુઃખી જ હોય. 0 ૦ આદેશને માનવી વિભવને ત્યાગ ન કરી શકે અને વિભવની જરૂર પડે છે
વિભવ મેળવે પણ ખરે. તે પણ તેને મેળવેલ વિભવ ન્યાય સંપન્ન જોયા છે ૦ આત્મા જ એક્ષ. આત્મા જ સંસાર વિષય કષાયને પરવશ આત્મા ને સંસાર. છે
વિષય કષાયને જીતી લીધા તે આત્મા મોક્ષ. ooooooooooooooooooooo
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાટ-જામનગર વતી તી, સુતક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને જવાનું શહેર (રાસ)થી પ્રસિદ્ધ કરે
ooooooooooooooook
૦
૦