Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૮: અંક ૩૭ : તા. ૨૧-૫-૯૬
આટલું કહીને મૂરછ ખાઈને પડી સીતાદેવીને ધનારી અને આખરે ગયેલા અને પછી ભાનમાં આવેલા સીતા- નિરાશ બની ગઈ દેવીએ કહ્યું કે મારા વિના રામ શી રીતે સીતાદેવીની ભાળ ન મળતાં અત્યંત છવી શકશે? અરે રે! હું હણાઈ ખિી દુ:ખી થઈ ગયેલા રામચંદ્રજી લાંબા ગઈ છું.’
સમય સુધી એક જ વિચારણા કરતા રહા આટલું સાંભળતા જ મૂછ ખાઈને કે- ચક્કસ સીતાને વાઘ, સિંહ કે કઈ રામચંદ્રજ ઢળી પડયા લહમણાદિ વડે બીન જંગલી પશુ ખાઈ ગયા લાગે છે. સંભ્રમથી આવીને ચંદન જળથી સિંચાતા ગૃત થયેલા રામચંદ્રજી વિલાપ કરવા
- સીતાના મળવાની કેઈ આશા ન રહેતાં
પાછા ફરીને શમ અધ્યા આવ્યા સીતાલાગ્યા કેજનની દુષ્ટ વાણીને વિશ્વાસ કરીને
છના ગુણ ગાવા પૂર્વક એ જ નગરલેક
વડે રામ વારંવાર નિંદાવા લાગ્યા. મારાથી તજી દેવાયેલી મહાસતી સીતા કયાં છે”
(લેકનિંદા અને અપયશથી સીતાદેવી લક્ષણે તરત કહ્યું- હે રવામિન !ને જંગલ-ત્યાગ કરનારા રામચંદ્રજી ન પિતાના પ્રભાવથી રક્ષા પામેલા તે મહા- તે સીતાદેવીને મેળવી શકયા, અને તે સતી સીતાદેવી હજી પણ તે જ વનમાં લેકની પ્રશંસા પામી શકયા.) હશે ત્યાં જઈને તેની શોધ કરીને તમારા ના હયામાં. આંખમાં, અને વચન વિયેગથી મૃત્યુ પામે તે પહેલાં જ તમે
માં સીતા સિવાય કંઈ જ ન હતું તેને જાતે જઈને તેમને લઈ આવે. “
સીતાદેવી શોધ્યા ય ના જડયા. આખરે આવું સાંભળીને તે જ સેનાપતિ અત્યંત ગમગીન બનીને શુન્યમનસ્ક પણે કૃતાંતવદનને સાથે લઈને ખેચરાની સાથે રડતી આંખે જ મહાસતી સીતાદેવીના આકાશમાગે રામચંદ્રજી તે અતિ દારૂણ શબને અગ્નિ સંસ્કાર કર્યા વિના જ પ્રેતભયંકર જંગલમાં આવ્યા,
કાર્ય =અગ્નિ સંસ્કાર પછી કરવાનું કાર્ય) (ન્ય તાયેલા હતા તે સ્થળ સેના- કરવાનો સમય આવ્યો છે પતિએ બતાવ્યું પડ્યું ત્યાં ન તે સીતાદેવી રોમ-રોમમાં, રગ-રગમ, શ્વાસહતા કે ન તે તેમના પગલ)
વાસમાં, રક્તના કણ-કણમાં સીતાને જ ધરતીના કણકણને, જળાશયાના જળ વસવાટ હોવા છતાં સીતાના પ્રાણેશ્વર ના બુંદ-બુંદને, પર્વતના પથરે પથરે રામચંદ્રજી કપેલા મત-સીતાના શમસાન ને અને વૃક્ષના પાન-પાનને જોયા પણ ને સંરકાર કરવા તેના શબને પણ મેળવી . સીતાદેવી કયાંય મળ્યા નહિ.
ના શકયા.
(ક્રમશ:)