Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
-શ્રી 'દ્વરાજ
૬૫. ખુશીમાં કા સંદેશ
સ્વસ્થ થયા પછી સીતાદેવીએ પૂછ્યુ કે–અહીંથી અયા કેટલી દૂર છે ? શમ કર્યાં છે ??
સેનાપતિ મલ્યા- અયાયા તા ઘણી દૂર છે હૈ ધ્રુવિ! પણ ઉગ્ર આજ્ઞા કરનારા રામચંદ્રજીની વાત કરીને શું ફાયદે
થવાના છે ?’
આટલું સાંભળીને પણ સીતાદેવીએ કહ્યુ કે- હૈ ભદ્ર! તુ' રામચંદ્રજીને મા આટલે સદેશા કહેજે કે- ‘નિર્વાદના હૈ નથ! તમને ડર હતા છતાં તમે મારી પરિક્ષા કેમ ના કરી ? શંકા હોય ત્યારે તા બધાં લેકે પાંચૈામાંથી ગમે તે દ્વારા સત્યાસત્યના નિ ય કરે છે'
‘કમનસીબ હુ વનમાં પશુ મારા ક્રમાંને ભેગવીશ. પણ તમે તમારા કે કુળને અનુરૂપ તે નથી જ કર્યુ.'
વિવક
ખેર...
આમ કહીને મૂર્છા પામેલા ભાનમાં આવેલા સીતાજી ઉઠીને ખેલ્યા કે મારા વિના રામ શી રીતે જીવી શકશે? અરેરે! હું હણાઈ ગઈ છું'
જા, વત્સ ! તુ રાઘવની પાસે જા. રામચ'દ્રજીને મારા કુશળ કહેજે. અને લક્ષ્મણજીને મારા આશિષ દેજે. જા વત્સ ! તારા મા કલ્યાણકારી મનેા.'
શિવાસ્તે પન્થાન: સ (મહાસતી શિરેશરન સીતાદેવીએ અતિમ સદેશના શબ્દે શબ્દે કેટલા બધાં કડવા ઘુંટડા પીધા હશે?!)
પ્રણામ કરીને ભેંકાર વગડામાં ‘(ભાગ્ય ના ભરાસે રાજકુળમાં જન્મેલી અને રાજ કુળામાં જ લાલન-પાલન પામેલી શીયળ રત્નની સુરક્ષા ખાતર સગ્રામની આસમાની સુલતાની જોઇ ચૂકેલા) મહાસતી સીતા વી તે કેમ કરીને ગમગીન પગલે ધીમીગૃતિબે સારથી સેનાપતિ કૃતાંતવાન પાશ કર્યાં.
આખરે મહાસતી સીતાદેવીના માથે કલ`ક રાવણુની લ`કામાં નહિ પણ રામ
જેવી રીતે દુતાની વાણીને વિશ્વાસ કરીને મેં મને (કશે। જ વિચાર કર્યો
વિના) એક જ ઝાટકે જંગલમાં તજી દીધી.ચંદ્રજીની માયામાં જ ચડયુ. છે તે રીતે મિથ્યાદૅષ્ટિની વાણીના વિશ્વાસ
કરીને મેજિનેશ્વર ભગવતે કહેલા [૬૬] શબ વિણા અંતિમ-સંસ્કાર
ધર્મને તજી ના વંશે.
રામચંદ્રજીને પેાતાની ખુશીયાના