Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
ના
બ sx
હાલા
ધારક વિજયસૂરીશ્વરેજી મહારાજની IN 2000 CUHOY V BLIR PELNE YU12 47
રા યાદ • હવાહિક : """ઝાઝા વિરુદ્ધા ૨. શિવાય ચ મવાર ઘા
ન
હોળી
-તંત્રી પ્રેિમચંદ મેઘજી ગુઢા
- ૮મુજઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ We ::
(૪જકેટ). સિજદેટ કીરચંદ શ્રેષ્ઠ
વઢવ૮૪) ૨ાજદ જન્મ જ !
વર્ષ : ૮ ] ૨૦૫ર વૈશાખ સુદ ૫ મંગળવાર તા. ૨૩-૪-૯૬ [ અંક ૩૩
જ પ્રકીર્ણક ધર્મોપદેશ ૧
- આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ 'શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ - ૬. (પ્રવચન ૧૦ સું),
(ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ૪ ઇ ક્ષમાપના
-અવ૦) જ
તેઓ કહે છે કે – “આ રાજ્ય તે સંસાર રૂપી વૃક્ષનું બીજ છે. આમ જે ન છે T માને તે બધા અધમ છે. તે અધમોમાં અધમાધમ હું છું કે તે જાણવા છતાં છોડતે 8 નથી.' આ સંસારની સુખ અને સંપત્તિ કેવી છે? કેઈપણ સમકિતી તેને સારી કહે છે તે બેથી જે સાવધ હેય તે બચી જાય તે વાત જુદી પણ તે કહેવાય કેવી? સારી કે.
ખરાબ ?
* આજે તમને મળેલા અર્થ અને કામ તમારું હિત કરે છે કે અહિત કરે છે ? આ જે તમારી પાસે પૈસે હોવા છતાં દાન દેવાનું મન થાય છે કે પૈસે વધારવાનું મન થાય : છે છે? તમારી પાસે હાલમાં જે પસે છે તેમાં તમારું જીવન મરેથી ચાલે તેમ છે તે જ
શું કામ અધિક પૈસે મેળવવા જાવ છો. ઘર્મ માટે પણ પૈસે કમાવવાની ભગવાને ના ? પાડી છે