Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
- ભાભર નગર મંડન ''
- શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ - ર શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. છે છે આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦ વર્ષના પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થ સ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસવરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ? - પાંચ જિનાલય ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. છે ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, છે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ? ઢોરને આશ્રય મળતું હોય છે. - જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સુરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જેને ? થી બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુ જ્ઞાનની અપૂર્વ જ્યોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ઘર્મદાતા પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. એ. પૂ. ૬ ૪ આ. શ્રી શાનિતચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ મન છે ઉપકાર ભૂલી શકાય એવું નથી.
- તા.ક, ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ વર–ભીલડી-વાવ છે 4 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન ૮૪૨૬૭૧