Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
૧
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૯૬ :
તે પોતે ય ડુબે અને બીજી અનેકને ય ડુબાડે. ભગવાનને આ સાધુવેલ જેમ 8 તારે તેમાં ડુબાડે પણ ખરે. માટે શાસ્ત્ર કહ્યું છે કે, સુસાધુને શોધી શોધીને માનવાના છે છે છે તેમ સાધુને છોડવાના છે. જેમ સુગુરુ હોય તેમ કુગુરુ પણ હેય. કેશુ? અર્થ છે છે અને કામને સારા કહે, તેને મેળવવા જેવા કહે, મેળવવા માટે મહેનત કરવા જેવી છે ? છે એમ કહે છે. અર્થ અને કામને અમે સારા કહી શકીએ ખરા? તમે બહુ સુખી રહે છે
અને બહુ જ મઝાદિ કરતા હું તમને પુણ્યશાળી કહીએ ખરા? ભગવાનના માને છે. યથાર્થ ભાણ સાધુ હેય તે કહે કે, તેને પરિચય કરવા જેવું નથી. તેની સાથે રહેવા છે જેવું નથી, તેનું મેં જોવા જેવું નથી. તે શ્રીમંત ઉપાશ્રયમાં આવે તે સારી છે સાધુ સાવચેત થઈ જાય અને તેવી વાતમાં જરાય અવાય તેની કાળજી રાખે. ગાંડા સાધુ ઘેલી થઈ જાય. તેના વખાણ કરીએ તે અમારી જીભ કપાઈ જાય, તે જેને સારું છે માને તેને અમે ય સારો કહીએ, તેનું પિષણ કરીએ તે તેનું મિથ્યાવ ગાઢ બનાવવાનું ! પાપ અમને ચોંટે. તે સાંભળી બીજા બધાને થાય કે આ બધું કરવા જેવું છે. બધા છે તે માર્ગે જાય છે તેનું પાપ કેને લાગે?
ર ભાવ આપ તે શ્રીમ તેની પત્તર ખાંડે છે.
૯૦ પત્તર નથી ખાંડતે પણ “શ્રીમંતાઈમાં ફસવું સારું નથી' એમ સમજવું છે છું. પણ આજે મોટો શ્રીમંત આવે તે મહાપરિગ્રહને વારંવાર પા૫ સમજવું.. એથી છે તે તેનું મેં બગડે છે તે પણ જોઉં છું. ન સભા આપની વાતે ઊંચા શ્રાવકે માટેની છે. પણ સામાન્ય મુધ જીવ હોય છે કે જે ધર્મ એ સમજાતું નથી તે દેશના પ્રકાર કર્યો હોય?
(ઉમુગ્ધ જીવ કેને કહેવાય? ભગવાનનું કહેલ અમે જે બેલીએ તે ન સમજે છે છે તે, તે વિનાના નહિ. - તમે બધા તે અમને વેચી ખાવ તેમાંના છે. અમે ભલા-ળા હોઇએ તે અમને ઊંધે માર્ગે લઈ જાવ તેમાંના છે.
મારવાડની બાઈઓ અજ્ઞાન વધારે છે. પણ એવથી શ્રદ્ધાળુ છે તેથી ઘણે ઘણે છે છે ત૫ કરે છે, અમે એકવાર તે પ્રદેશમાં હતા. ત્યાં અમે “અહાય નિધિ તપ કરાવ્યો હતે { મેં વ્યાખ્યાનમાં કહેલું કે, “આ ત૫ શા માટે કરવાનું છે તે ખબર છે? તમારા કે અર્થના મંડાર ભય, ભરેલા ભંડાર ભરેલા રહે તે માટે આ તપ કરવાનું નથી. આત્માની { જ્ઞાનાદિ ગુણ લક્ષમીને વધારવા અને અર્થાદિ ભંડાર છોડવા માટે આ તપ કરવાનું છે.”