Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
July
વિશિ
悲
પ્યારા બાલમિત્રા,
બાલવાટિકા નિયમિત આવે તેવી તમારી સૌની ભાવના તથા ભલામણ છે. પરંતુ કોઈ કારણ સોગે નિયમિત આપી શકતા નથી તે બદલ ીલગીર છુ. સાથે આપ સૌને લાગણીથી એટલું જણાવું છું. કે
હમેશાં સારી સાબત કરો, મન બગડે તેવું નેશે નહિ. વાણી મગરે એવુ' ખેલશા નહિ, ખરાબ, વાતા નિદા કાઇની સાંભળતા નહિ સારા સહકાર મેળવવા આટલું જરૂરથી લક્ષમાં રાખજો, સુંદર આચાર-વિચાર અને વાણીનુ ખાધમ થાય તે માટે સારાં સારાં પુસ્તકનુ વાંચન નિયમિત કરો. સારા પ્રકાશિત થતાં પુસ્તકાના સંગ્રહ કરી તેનુ વાંચન, મનન-ચિ'તન કરશે, તેનું વાંચન તમ સૌ કરી છે તે તમારા લખાણાથી જણાઈ આવે છે કારણ કે તે લખાણ અધકચશ, અધૂરાં, ઉતારેલાં
અને એક સરખા આવે છે,
-
મેળા
બાવા વગાણાથી વાંચા આપી શકતા નથી ભાણા ગગનવા અને રસ કરે તેવા લખીને કરવા ભલામણ એટલું જતિ સામા ય ાગળના એક બાજુએ લખીને મેાકલવા ભલામણ.
ફાલતુ સમયના જરૂરથી ઉપયોગ કરી મનનીય યુદર તખાના લખીમાં કલશે. મારી વાત વધાવી સુદાસર અને ટુકા ઉપયોગી લખાણા માકલવા ભલામણ.
તાલખી લે મારું" સરનામુ,
રવિશિષ્ણુ-જૈન શાસને કાર્યાલય, જામનગર, આજના વિચાર
જુઠા માણુસ સમ ખાવામાં હોશિયાર હોય છે.
સ્વીકાર કરા. આપશ્રીને પાછા ન ફરવુ હાય તા અમારી આજીવિકાનું શું? અમે
થાનક
હૈ સ્વાત્રિન્ પાછા ફરો, મારા ત્યાગપથીની મહેરબાની થશે. તા
ન કરશ...ામારી ભૂલને માફી આપે.
જો તમે અમને સ્વીકારવામાં તે યાર ન હોય તે તમે મારી એક અરજીના
શકીશું ? નહીંતર. બસ ! બસ ! વહેણ બધ કરા ભી અંગેના પાટાભૂતિ એક દાક્ષિણ્યતાના