Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન [અવાડિક]
તથા જે ભવના અભાવને જ મુક્તિરૂપ માને છે એટલે કે બુઝાઇ ગયેલા દીપકની જ્યેાતની જેમ આત્માના સંતાનના જે ઉચ્છેદ-વિનાશ એ જ સુકિત છે તેમ માને છે તે પણ યથાર્થ નથી.
૮૧૦ :
તે વાતને સમજાવવા યુક્તિ આપે છે કે
ન તદુચ્છેદેણુપ્પાએ । ન એવ' સમજસત્ત` । નાઙ્ગામંત ભવા ન હેઉલલાવા । તસ તહા સહાવકપણુમજુત્ત' નિરાહાર્ન્નયયએ નિએ. ગેણુ' । તસેવ તહાભાવે જીત્તમઅ સુહુમમહુયમે` । વિચિન્તિ અન્વ મહાપણાત્તિ ।
ર્યાયના જ
બૌધ્ધાના ક્ષણિકવાદ ઋજુસૂત્રનય-જે માત્ર વમાન પર્યાયને જ માને છે તેને અવલ બીને નીકળ્યા છે. જૈનદર્શન દરેક દ્રયૈા મૂળ રૂપે કાયમ રહે છે અને પર્યાયે ક્ષણે ક્ષણે બદલાય છે તેમ માને છે તેથી તે યથાય જ છે. જયારે માત્ર સ્વીકાર કરવાથી તેમાં યથાર્થતા ઘટી શકતી નથી. વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન આવે છે તેની ના નથી પણ તે ક્ષણને નાશ થયા પછી મૂળ વસ્તુના જ નાશ માનવા તે યથાર્થ નથી. બોદ્ધો દીપકની ન્યાત મૂઝાઈ જાય તેની જેમ ભવના નાશ થાય તેને નિર્વાણુ માને છે, દીપકની ચૈાતમાં ક્ષણે ક્ષણે સજાતીય સ`તાની પર પરા સવાથી તેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. પહેલી ક્ષણે જે જ્યાત હતી તે ખીજી ણે નથી હોતી. પહેલી હાણે બીજી ક્ષણનુ કારણ બને તે તલાદિના ક્ષય થવાથી તે બૂઝાઇ
જાય તેમ ભવના ક્ષય થવાથી આત્મા નિર્વાણને પામે છે. તેમ માને છે પણ તે વાત ખરાબર નથી તે સમજાવતા કહે છે કે- સતાન એટલે ક્ષણેાની પરપરાના ઉચ્છેદને જ મેક્ષ માનવામાં સતાનના ઉચ્છેદ થયા પછી પણ તે સંતાનની ફરીથી ઉત્પત્તિ થશે. એટલે કે સ તાનની ઉત્પત્તિ નહિ થાય એવુ' નથી, અર્થાત્ જેમ છતા સંતાનના પણ ઉર વિનાશ થાય તેમ અછતા જે હજી ઉત્પન્ન થઈ નથી તેવા સતાનની પણ ઉત્પત્તિ થાય એમ માનવામાં પણ કાંઇ જ વિરોધ નથી.
-
1
ત્યારે શંકાકાર કહે છે કે- ભલે અછતા સ'તાનની ઉત્પત્તિ થાય તેમાં થા વિરાધ છે ?” ત્યારે તેનું સમાધાન આપતા કહે છે કે-આવુ. માનવું તે ન્યાયસ‘ગત નથી. કેમકે તેમ માનવાથી તેા સતાનની ઉત્પત્તિ કાઇક જ વખત થશે, તેથી મનાતિકાલિન ભવ સૌંસાર પણ સિધ નહિ થાય. તથા બીજે માટી ઢાષ તમારા મને એ આવશે કે સ'તાનના ઉચ્છેદના છેલ્લે ક્ષણ અને ઉત્પત્તિના પહેલા ક્ષણ એ ખ'ને કારણ અને કાયરૂપ નિહ હાવાથી છેલ્લે ક્ષણ હેતુરૂપ-કારણ રૂપ અને પહેલા ક્ષણુ ફળરૂપ કા રૂપ નહિ થાય, તેથી કાર્ય-કારણભાવ પણ ઘટી શકશે નહિ.' (ક્રમશ:)