Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૦ ?
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૧૨) “જય-જાતિ સતીૉન-સતીપણાથી જે જ્ય પામે છે ઉછ છે તે જ્યા, બારમા ભગવાનના માતા. •
(૧૩) “યામા-યામ વર્ણવાતુ –શ્યામ વર્ણ હોવાથી જે શ્યામ તેરમા ભગવાનના માતા.
(૧૪) “સુયશા-ભનં યાડસ્પા-સુંદર છે યશ જેણીને તે સુયશા. ચોમાં ભગવાનના માતા.
(૧૫) સુવતા-શોભન વ્રતમસ્યા: સુનતા પતિવ્રતાવા-પ્રતિવ્રતાપણાથી સુંદર છે વ્રત જેણીનું તે સુતા પંદરમા ભગવાનના માતા.
) અધિરામ ચિરયતિ ધમકાજુ-ધર્મકામાં જે કયારે ય ઉતાવળ કરતી નથી, તે ચિરા, સેબમાં ભગવાનના માતા . (૧૭) “શ્રી : શ્રીરિવ-લક્ષમી દેવીની સમાન શાભા-પ્રભા-કાંતિ છે જેણીની તે શ્રી સત્તારમાં લગાનના માતા
(૧૮) દેવી-દેવી ઇવ-દેવાંગના સમાન પ્રભા-કાંતિ છે જેણીની તે દેવી અઢારમા ભગવાનના માતા.
- (૧૯) પ્રભાવતી-પ્રભાત્યસ્યા-જે. પ્રભા કાંતિવાલી છે તે પ્રભાવતી એગહિમા ભગવાનમાં માંતા. .
(૨૦) “પવા- ૫ એવ પદ્યા-કમલના જેવી જે છે તે પાવતી. વીમા ભગવાનના માતા,
(૨૧) વરા-વપતિ ધમબીજમિતિ-ધર્મરૂપી આજને જે વાવે તે વપ્રા. એકવીશમા ભગવાનના માલ. . (૨૨) “શિવા-શિવહેતુત્વાતૃ-કલ્યાણના હેતુ હેવાથી બાવીશમા ભગવાનના માતા. છે . (૨૩) વામા-અને સત્વકામા પાપકાયેષ પ્રતિકલ્યાફ્રા વાયા-મજ્ઞપણથી વામા અથવા પાપકાર્યોમાં પ્રતિકૂલ થવાથી વાયા વીશમાં ભગવાનના માતા
(૨૪) ત્રિશલા-ત્રીણિ જ્ઞાનદશનચારિત્રાણું શલવતિ પ્રાપ્નતીતી – જ્ઞાન–ડેશન અને સ્થાત્રિ રૂ૫ ત્રણ રનોને જે પ્રાપ્ત કરે તે વિશલા. એ વીશમા ભગવાનના માતા.
આ આ પ્રમાણે પહેલા ની ઋષભદેવ મ ાગવાતથી એવીમા શ્રી મહાવીર વામિ ભગવાનના, માતાના નામ વ્યુત્પત્તિ અર્થ સાથે કહ્યા.