Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જwwww યાત્રથે જનારા માટે રેલવે મુસાફરી અંગે માહિતી
[ પશ્ચિમ રેલ્વેના જુલાઈ ૧૯૯૫ના સમય પત્રક મુજબ ]
૧. ૩ દિવસ અગાઉ ટિકીટ રીઝર્વ થાય. સંપૂર્ણ જુથમાં'' જનાર મુસાફર માટે પણ એક જ ટિકીટમાં રીઝર્વેશન થાય.
૨. પરદેશી મુસાફરી માટે ૩૬૦ દિવસ અગાઉ રીઝર્વેશ થાય છે.
૩. સંજોગવસાત્ જે વ્યકિતના નામનું રીઝર્વેશન હાથ અને મુસાફરી કરી શકે તેમ ન હોય તે, સ્ટેશન માસ્તરને જુઆત ગાડી છૂટ અગાઉ રવાથી, કુટુંબની જ બીજી કોઈ વ્યક્રિયાને વાલે બદલાવી ગુસાફરી કરી શકાય છે
છે. પ૦૦ કિ.મી. થી વધારે અસરની મુસાફરીની ટિકીટ હોય તે ૫૦૦ કી.મી.ની મુસાફરી અટકાવી શકાય છે. વધુમાં વધુ એક વખત બુસાફરી અટકાવી શકાય.
* સામાન (લગેજ) લઈ જવા માટે અગત્યના નિયમ
બીજા વર્ગ માટે ૩૫, લીપર વર્ગ માટે ૪૦, એ.સી. રોર અને એ.સી. સ્લીપર અને પ્રથમ વર્ગ માટેના મુસાફરોને ૭૦ કિ. ગ્રામ સામાન લઈ જવાની છૂટ છે. વધુમાં મુસાફ્ટ પોતાની સાથે મુસાફરી દરમ્યાન જ વિબમાં ૪૦, એલીપરમાં ૮, એ સી. ચરમાં અને બાકીના વર્ગની ટિકીટમાં ૧૦૦ કીલ દીઠ સામાન રાખી શકે છે. વધારે વજનનું સામાન છે ક-વાનમાં આપવું જરૂરી છે.
સામાન મુસાફરી શરૂ કર્યા અગાઉ વજન કરાવ્યું હોય અને વધારે વજન સામાન લઈ જતાં પકડાય તે સંપૂર્ણ સામાન માટે વાીિ કિમત દંડ રૂપે ભર પડે છે. સામાનમાં વાઈઝ, ય. વી. અને ત્રણ પૈડાની સાયકા વાટે વજન તથા સાઈઝ ધ્યાનમાં લઈ સામાનને કર ચૂકવવું જરૂરી છે. ?
ટિકીટ રદ કરાવવાથી કેટલું નુકસાન થાય ૧. રીઝર્વેશન વગરની ટિકીટ ગાડી છૂટયા બાદ ૩ કલાક અંતર રદ કરાવે તે રૂ. ૧૦ ઓછા મળે.
રીઝર્વ ટિકીટ બે દિવસ અગાઉ જ કરાવે તે એ.સી. અને પ્રથમ વર્ગના રૂ. ૫૦, એ. સી. અને લીપરના રૂા. ૩૦, એ.સી. રૂા. ૨૦ અને બીજા વર્ગના રૂા. ૧૦ ઓછા મળે.