Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
BUITING uns 3.928SUVOS HABLAUP OG HD1210801
sich zora CUBOY VO RIBLIOG PA NI YU2017
.
Minin
T
પ્રેમચંદ સેઘજી ગુઢક
૮+લઇ) ' હેન્દ્રકુમાર મજરૂબલાલ જde.
(૨૪ જેટ) , તે જચંદ્ર કરચંદ જેઠ ,
(વઢવચાર :
-
# રુઢ%
3)
KNNES
ANS • અઠવાફિક •
'ઝાઝા વિઝા , શિવાય 7 મા ,
I amજેદ ની (
વર્ષ : ૮ ) ર૦૫ર વૈશાખ સુદ ૧૨ મંગળવાર તા. ૩૦-૪-૯૬ [ અંક ૩૪,
. પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિસર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 4 મુંબઈ – (પ્રવચન ૧૦ મું)
(ગતાંકથી ચાલુ) (શ્ર જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ, ક્ષમાપના–
“ - ચક્રવતી ચક્રવર્તીપણામાં ય જે “આ રાજ્ય કરવા જેવું નથી એમ માનતે છે જ હોય તે ય વિરાગી બને અને શક્ય કરવા છતાં પણ સદ્દગતિ સાધે. ભિખારી તે 8 બેને ભિખારી હોય તે ય રાગી. માંડ માંડ જીવે છતાં ય રાગી આ વાત સમજાય છે છે? આનું નામ જ સ્યાદ્વાદ છે. મોટે શ્રીમંત પિતાની શ્રીમંતાઇમાં જ રાચતે હોય ? શ્રીમંતાઈને જ સુખનું સાધન માનતે હોય તે તેના જે અજ્ઞાન એક નથી. ગરીબ છે { ગરીબાઇમાં ય સંતેષથી જીવતે હોય તે તે સારે છે! આજે મોટા શ્રીમંતે પાસે છે ઘણા પૈસા હોવા છતાં તે દુઃખી છે કે સુખી છે? ડું ઘણું પુણ્ય બાકી છે માટે ન થાડા સુખી છે. બાકી પૈસાને જે ગાઢ લે છે તેથી તે તે દુઃખી દુઃખી થાય છે ?
અને ભવિષ્યમાં દુખી થવાના છે. તેને જે કાંઈ અનુકૂળતા મલી છે તે જ તેને ! દુર્ગતિમાં લઈ જનારી થશે. તેમાં જ સુખને અનુભવ માને તે જ મોટામાં મોટું છે ? જ છે! પૈસા વિના દુનિયાનું સુખ મળે નહિ અને સુખને લોભી પસા માટે જે કરવું છે
-
*