Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૩૨ તા. ૧૬-૪-૯૬
*
*
૭૫૯
થવાના. અર્થ અને કામ મેળવવા માટે તમે બધા શું કરો છો? ભોગવવા શું , કરો કે
છે ? સાચવવા શું કરે છે? તે બેની રક્ષા કરવા માટે શું કરે છે? કોઈ પા૫ ર. 1 કરતાં વધે આવે ખરે? મેટા મોટા શ્રીમતે બંગલા બહાર હૌયાઓ રાખે અને ૪
પિતેલના પરવાના પણ રાખે. { લેકના સુખ માટે અને પરલોકના સુખ માટે ધર્મ ન જ થાય એવું સમજવા ? છે છતાં પણ તે બે માટે જ કરેલ ધર્મ આત્માને મારનારે જ થાય. આત્માને છે બગાડયા વિના રહે નહિ. જેણે અર્થ અને કામને સારા માન્યા અને મયી મેળવવા 8 જાય તે માટે ભાગે કેવો હોય ? જે સમજુ છવ હોય તેને લાખ રૂ. મળતા હોય ને કે તેના લાખ રૂ. જતા હોય તે ય તે, જૂઠ ન લે. તમારી શી મનવૃત્તિ છે? રે 4 અર્થ-કામને સારા માને, મેળવવા લાયક માને, ભોગવવા લાયક માને તે બધા ? તે સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિયાદષ્ટિ કહેવાય? તમે બધા અર્થ અને કામને કેવા માને છે છે છે? ઈચ્છવા જેવા માને છે ? ભોગવવા જેવા માને છે ? સાચવવા જેવા માને છે ?
જાય તે રેવાં માંડે છે ? તે બે ને છેડીને જવું પડે તે જરા ય ગમે નહિ ને ? છે ? અર્થ અને કામ સ્વભાવે ભૂંડા જ છે. માટે શાત્રે તે બે ને અનર્થકારી જ 1
કહ્યા છેઠવા જેવા કહા છે. ડાહ્યા અને સમજદાર છે તેનું અનર્થકારીપણું મટાડી { છે કે તે વાત જુદી. પૈસા-ટકા અને મોજમઝાદિની ઈચ્છા કયા કમના ઉદયથી થાય?
પાપકર્મના ઉદયથી થાય કે પુણ્યકર્મના ઉદયથી થાય? ભગવાનને યાદ ગાંડે ? નથી કે મડાઓ ગમે તે અર્થ કરી શકે એ ભગવાનના ખરેખરા ભગતને ગમે તેટલા ! છે અર્થ અને કામ મળ્યા હોય તે ય તે વિરાગી જ હોય, કદાચ રાગ થઈ જાય તે છે 4 તેને અટકાવવાની જ મહેનત કરે એમ જ્ઞાનિઓ કહે છે. તે તે અખંડપણે વિરાગને ૨ છે છત છે. અનંત ઉપકારી શ્રી તીર્થકર દે ચક્રવતી પણ હોય છે, છ ખંડને છે
પશુ સાધે છે, એક લાખ બાણુ હજાર સ્ત્રીઓને પરણે છે તે ય કદી એમ કહેવાય કે ન છે તેઓ રાગી થયા છે? તેમ બેલે તે તે ભગવાનને ઓળખતે જ નથી. તે પરમતારકોની છે દેખીતી ક્રિયા રાગની હોવા છતાં ય તેઓના હૈયામાં વિરાગ જીવતે જગતે છે કે હોય છે.
તમે બધા ધર્મ કરે છે તે તમારે મને રાગ કે છે? દુનિયાન સુખથી 8 બચવા માટે ધર્મ કરે છે કે તે સુખ મેળવવા માટે ધર્મ કરે છે?. પુણ્ય વેગે છે ? સુખ-સામગ્રી જે કાંઈ તમને મળી છે તે જોગવવી પડે તે પાપ છે એમ પણ તમે 8 માને છે?