Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
94 :
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
સભા તે પછી મેળવવાની મહેનત કેમ કરે?
ઉપ કરવી પડે. માંદાને દવા ન ખાવી હોય તેા ય ખાવી પડે. સંસાર સુખ ભાગવવાનું ક્રમ બાંધ્યું હોય તા ન છૂટકે ભાગવવુ પડે !
પણ નથી કે અકારી પણ થી. તે.
સભા અર્થ-કામ સ્વભાવે અન કારી તા માત્ર પુદ્ગલ છે.
ૐ તે સારા સમજી અને ડાહ્યા જીવ માટે, તે બે ના લેાભીયાને તે મારી નાંખનાર જ છે.
શ્રાવકને પૈસાની જરૂર પણ પડે માટે તે મેળવે પણ ખરા. પણ પૈસાને માને આવા ખરાબ જ માને ને ? શ્રાવક ન છૂટકે‘જ ઘરમાં રહે પણ ઘરમાં રહેવા જેવુ માનીને રહે જ નહિ, મારે ઘરમાં રહેવુ પડે તે મારા પાપના ઉદય છે એમ તે માને, આ એકાન્તવાદ છે! શ્રી તીથ કરદેવે ને પણ પાપના ઉદય હાય માટે જ ઘરમાં રહેવું પડે, લગ્ન કરવુ' પડે, રાજા થવું પડે. પણ તે ધુ કરીને પણ તે કરાવનાર કમ' તાડે જયારે તમે ઘરમાં રહીને એવુ કમ માંધા છે કે ભવાંતરમાં ઘર પણ ન મળે આજે ય ઘણાને રહેવા ધર નથી, ખાવા-પીવા નથી, માંદે-સાજે ય કાઇ ખબર-અંતર પૂછનાર નથી, સંખ"ધી ય શત્રુ જેવા છે શાથી ? ભૂતકાળમાં એવુ જ પાપકમ બાંધીને આવ્યા છે માટે. તમારા બધા કુટુ બ તમને અનુકુળ છે ખરા? તમે ય તમારા કુટુ બીઓને અનુકૂળ છે. ખરા ?*
માટે સમજો કે અથ-કામ સ્વભાવે . ભૂડા જ છે. જે તેના રાગી બન્યા તે મર્યા સમજો. તે એ રાગ કરવા લાયક નહિ જ. તેથી જ સમકિતી જીવાને મેક્ષના જ અને માક્ષમાગ ના અને માક્ષનાં જે જે સાધના તેના ઉપર જ રાગ હોય. દુનિયાન, ચીજો ઉપર રાગ થઈ જાય. તે કપારી આવે. તે રાગને અમલ કરવા પડે. તે પાપના ઉદય જ કહેવાય.
શ્રી બાહુબલિજી જયારે મુઠ્ઠી ઉગામી શ્રી ભરતજીને મારવા વચમાં જ વિચારે છે કે –“પિતાજીની જગ્યાએ રહેલા માટાભાઈને ખાલી જાય નહિ.'’ તેથી ત્યાંને ત્યાં લેચ કરીને સાધુપણાને સ્વીકારે છે. તે વખતે શ્રી ભરતજી વિચારે છે કે “ મે. કેટલું ખાટુ' કર્યું." ↑ પાંચ યુદ્ધ નકકી કરેલા તેમાં આ ચક્ર મુકીને અનીતિ કરી.” તેથી એકદમ દોડીને શ્રી બાહુબલિજીના પગમાં પડે છે અને જે ખેલે છે તે તમે ઘણીવાર સાંભળ્યુ છે પણ યાદ રાખતા નથી.
(ક્રમશ:)
જઇ રહ્યા છે ત્યારે મરાય ? મા સુઠી