Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ооооооооооооооооооооооооооооо ૭૫૮ ,
શ્રી જૈન શાસન (અઠવાડિક) )
ચક્રવતી પણું જોઇતું નથી. તેથી શ્રી બાહુબલિ ઉપર હત મેકલવા તૈયાર થતા !
નથી. આ શ્રી બાહુબલિ' પણ બહુ બળવાન છે. કેઈને ય મોટા માને તેવા નથી. તે છે તેઓ કહે કે- ભરત બહુ લેભિય બની ગયેલ છે. હું આજ્ઞા માનું તે ભગવાનની છે જ બીજા કોઈની નહિ. તેઓ આજ્ઞા ન માને તે ચક્રવતી પણ પૂર્ણ ન થાય તેથી ( શ્રી ભરતજીને સુષેણ નામનો સેનાપતિ સમજાવે છે કે, “આમ ન ચાલે. બાહુબલિ 3 ઉપર દૂત એકલે જોઈએ અને આપની આજ્ઞા ન માને તે યુદ્ધ કરીને પણ આ છે મનાવવી જોઈએ. સમકિતી ચક્રવતીઓને છ ખંડ સાધવા પડે માટે. સાધે છે. તમારે ? ૬ પૈસાની જરૂર પડે તે માટે કમાવે છે કે પૈસા તે મેળવવા જ જોઈએ તેમ છે માનીને કમાવ છે? હજી પણ તમે વેપારાદિ કેમ કરે છે? આજીવિકા ચાલતી ? { નથી માટે કે લોભને લઈને ?
સભા, પટારા ભરવા. છે ' તેવા માટે અર્થ અને કામ કેવા કહેવાય? એકાતે ભૂંડા જ તેવા છે તે ! છે એ માટે એવાં એવા પાપ કરવાના કે મરી મરીને દુર્ગતિમાં જ જવાના.
અને શ્રી ભરતજી શ્રી બાહુબલિજીની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. ત્યારે 8 ઈન્દ્રાદિ દેને લાગ્યું કે આ બે ના યુદધમાં કરોડો ને સંહાર થશે. તેથી તેને છે બંનેને સમજાવીને બંનેની વચ્ચે પાંચ યુધ્ધ નકકી કરાવ્યા. તે પાંચે ય મુહમાં { શ્રી ભરતજી હાર્યા અને શ્રી બાહુબલિજી જીત્યા. તેથી ગુસ્સે થયેલા શ્રી ભરતજીએ છે તેમની ઉપર ચક મૂકયું. ત્યારે શ્રી બાહુબલિજી કહે કે, “આવી અનીતિ ! આવવા R દે તારા તે લેઢાના કકડાને એક મુઠ્ઠી મારી તેને ભુકકે કરી નાંખીશ.” પર-મક
એક કુળમાં ચાલે નહિ તેથી શ્રી બાહુબલિજીને પ્રદક્ષિણા કરીને પાછું આવ્યું. તેથી | ૨ શ્રી બાહુબલિજીને અત્યંત ગુસ્સો આવ્યો કે, હવે તે તેને મારી નાંખ્યું. આમ વિસરી !
મુઠ્ઠી ઉગામી શ્રી ભરતજીને મારવા દેડયા , અડધે આવ્યાને તેમને વિચાર આવ્યો કે તે ,શ્રી ઋષભદેવ ભગવાનને દિકરે એ હું બાપની જગ્યાએ રહેલા મોટાભાઈને મારું ?? 8 આ મુઠ્ઠી ખાલી જાય નહિ. તેથી ત્યાંને ત્યાં લગ્ન કર્યો અને સાધુપણું સ્વીકાર્યું. ૧ છે અર્થ અને કામને ભૂંડા માનતા હોય તે જ આ કામ કરી શકે કે બીજા ? ભગવાન 8 વિના બીજ કેઈની ય આજ્ઞા મારે નથી માનવી તેમ માનનારે મુઠ્ઠી લઈને મારવા જાય છે છે ત્યારે આ વિચાર કરે ?
તમે બધા અર્થ અને કામને કેવા માને છે તે બેને જે એકાન્ત ભૂંડા માને છે. છે તેવા છે જ અર્થ અને કામની હાજરીમાં સારા રહી શકે બાકીના તે ભંડામાં ભંડા