Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચિરંતનાચાર્ય વિરચિત
છે શ્રી
સૂત્ર છે
:
|| - ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | Fક્રમાંક-૨૦]
(
[મૂળ અને ભાવાથ]
' આ વાતને વ્યવહારિક દષ્ટાંતથી સમજાવે છે કે-જેમ કુમારી કન્યા પરણેલી સ્ત્રીના પતિ જન્ય સુખને અણુ શકતી નથી અને જાત્ય-ધ- જન્માંધ માણસ ઘટાદિ પદાર્થોને જાણી શકતા નથી તેમ અગી છવાસ્થજી શ્રી સિદ્ધ પરમાત્માના સુખને જ શકતા નથી કેમકે પરમબ્રાંનું જે સુખ છે તે સ્વયંવેદ્ય જાણી શકાય તેવું છે. અનુંભવ ગમ્યુ તે ચીજ છે માટે તેથી શ્રી સિદ્ધ પરમાત્માએ જ તે સુખ જાણી શકે છે. કહ્યું પણ છે કે શ્રી કેવલી ભગવંતે પણ શ્રી સિદ્ધ પરમાત્માના સુખનું વાબ કરવા સમર્થ નથી તેવું અનુપમ સુખ ત્યાં છે. આ વાતની શ્રદ્ધા શી રીતે કરવી તે કહે છે કે શ્રી જૈિનેશ્વર ની સવા ભગવતેની આવી જ આશા છે. તેમનું કથન એકાતે સત્ય જ હોય છે. કેમકે રાગાદિથી રહિત એવા શ્રી જિનેશ્વરદેવેને અસત્ય લેવાનું કઈ જ પ્રયજન નથી. કહ્યું છે કે-“રાગ, દ્વેષ અને મોહને . લીધે જ અસં વેઈન એ હોઈ છે. પરંતું જેનામાં તે દોષ નથી તેવા શ્રી સર્વજ્ઞ ભગવે તેને અસત્ય બોલવાનું કાંઈ જ કારણ નથી.” અને હંમેશા કારણ વિના કોઈપણ કાર્ય થતું જ નથી. માટે જ આપ્ત એવા શ્રી જિનેશ્વર દેવેનું વચન છે - શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ રેવયંવેદ્ય કહેવાથી શ્રી સિદધ પરમાત્મા જ જાણી શકે છે. તે ઉપર થાવ હૃષ્ટાંત જે આપી શકાય છે. તે શ્રી સિદધ પરમાત્માના સુખને દષ્ટાંતથી સમજવતા કહે છે કે- * * - સવ્વસનુકએ, સવ્વવાહિવિગમે, સંવથ્ય સંજોગેણં, સવિ
છાસંપત્તીએ, રિસમે અT ઇત્તર્ણતગુણું, તું ભાવતુ ખયા િ રાગદે એ ભાવસતુ, કમ્મદયા વાહિણ, પરમલદીઓ અઠ્ઠા, અણિચ્છા ઇરછા એવં સહુએ, ન તત્તઓ ઇયરેણુગધુ “જઈ સુહ વ અજઇણા આગ્રહ વ રેગિસુતિ વિભાસા અચિતમે સણુ સઇઅવરજવસિસ એગસિદ્ધાવિખાએ, પવાઓ અણુઇ તેવિ ભગવતે એવા તહાભ વત્તાઇભાવએ વિશ્ચિમે 'તેહાફલએએણું નાવિચિન સહેકોરિભે, તદવિ તત્તિ, અણગંતવાઓ તરાવાઓ