Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
අපපපපපපපපපපපපපපපපං පසංසර් છેપૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
ની
હા પણ
NOW સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે શાસ્ત્ર મળતું હોવા છતાં પરંપરાને પકડે તે બધા ગાઢ મિથ્યાષ્ટિ છે. - છે . બધા ખોટા કામ કરાવે તેનું નામ કમ. સારા કામ કરાવવાની કર્મમાં તાકાત છે.
નથી, તે તાકાત તે માત્ર ધર્મમાં જ છે. 0 ૦ શરીરને જ જે કિંમતી માને તે કદી ભગવાનને ધર્મ ન જીવી શકે. શરીરના 0
ભૂજારીથી કદી ભરવાની સાચી પૂજા થઈ શકે જ નહિ. છે . આ સંસ્કૃતિએ મને દ હ છે એટલા માટે કહેવા માટે - 3
કરતાં નહિ. લક્ષમી માટે જે પાપ કરશે. તે તે દેવી' નહિ આવે પણ “ડાકણ છે
થઈ તમને ખાઈ જશે. છે . સંસારમાં રખડતા જે છ- સંસારથી ઉદ્યોગ પામ્યાં હોય, તેમને મોક્ષે જવાનું છે
આમંત્રણ આપવું તેનું નામ ધર્મદેશના છે. • સુખમાં ભૂંડ કામ કરનારા સુખ માટે પાપ કરનારા ઉધે માર્ગે ચાલનારા ?
બધા “દુષ્ટ છે દુઃખમાં પણ સુખ માટે ખોટું કામ પાપ નહિ કરનારા, તેથી જીવનારા સીધે માર્ગે ચાલનારા શિષ્ટ છે. દરિદ્રને- દુખીને દુષ્ટ કહેનારા બધા જ મહાપાપી છે, સુખી માત્રને જ શિષ્ટ આ
કહેનારા મહા અજ્ઞાની છે. છે . જે પાપના યોગે દુખી હોય પણ સમજુ હોય તે તે શિષ્ટ છે. જે પુય વેગે
સુખી હોય પણ પુણ્યને જ માનતા નથી તે “દુષ્ટ છે. 0 , દુનિયાની સાહ્યબી સંપત્તિ-રિદ્ધિ-સિદ્ધિ પુણ્યશાળી પાસે આવવાની ધમાધમ , છે ૪ કાપી માણસે તે મેળવવા ધમાધમ કરતાં મરી જાય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eade
જૈન શાસન અને વાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક
જશે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું