Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮૪ અંક ૩૧ તા. ૯-૪-૯૬ :
: ૭૪. પનીઓ સાથે સમય પસાર કરતાં તરત જ રામચંદ્રજીને માતાના દાખની છ-છ વર્ષ વીતી ગયા.
યાદ આવતા વિભીષણને કહે “તારી અપૂર્વ એક વખત આવેલા નાર' રામચંદ્ર ભકિતથી અમે માતાને પણ ભૂલી ગયા. અને અયાના કરૂણ ગમગીનીના સમા પણ હવે અમારે જવું જ પડશે. કંઈ ચાર અ પતા કહ્યું કે-“સીતાદેવીના અ૫– અજુગતું બની જાય તે પહેલા અમારે હરણ પછી શકિતથી હણાયેલા લક્ષમણ જવું જ જોઈએ.” માટે વિલયાના ગયા પછી શું થયું તેની અમને ખબર નથી. મારે રામ. મારે વિભીષણે કહ્યું સ્વામિન્! માત્ર સેવ લમણુ જીવે છે કે નહિ તેની પણ અમને દિવસની મને મુદત આપે. ત્યાં સુધીમાં ખબર નથી.' આમ બોલી બોલીને તે હું અયોધ્યાને શણગારી દઉં. પછી આ૫ રામચંદ્રજી! આપની તથા લક્ષમણની માતા અન્યાય પ્રવેશ કરજે.. કરૂણ વિલાપ કરી રહ્યા છે.
શ્રી સમેતશિખર તીર્થ સંબંધી વટહુકમ રદ
શ્રી સમેતશિખરજી તીર્થને વહીવટ સરકાર હસ્તક લઈ લેવા માટે બિહાર સરકારને વટહુકમ હવે રદબાતલ થઈ ગયું છે અને હાલમાં જે રીતે શેઠ શ્રી આણુંદજી કલ્યાણજી પેઢી વહીવટ સંભાળી રહી છે તે રીતે વહીવટ ચાલશે. આજથી ત્રા, વર્ષ પૂર્વે આ બાબતમાં ભારે ઉહાપોહ થયું હતું. આ વટહકમને વિરોધ અખિલ ભારત ન વેતાંબર મૂર્તિપૂજક સમાજે કર્યો અને સંગઠિત પ્રયાસો કરીને સરકારી હસ્તક્ષેપ અટકાવ્ય. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ શ્રી જેણિકભાઈ કરતુ ભાઈએ બા વટહુકમ નિષ્ક્રિય થઈ ગયું છે તેવા આનંદદાયક સમાચાર પાલિતાણામાં મુમુક્ષુ મહેન્દ્રભાઈ ઝવેરીના ઢક્ષા મહોત્સવના સમારંભમાં જાહેર કર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાલમાં આ પરિસ્થિતિ છે તેમ છતાં બિહાર સરકાર 'વિધાનસભામાં ફરી કાયદો કરાવી શકે તેમ છે એટલે આપણે જાગૃત રહેવાનું છે અને ખાસ લક્ષ ત્યાની આસપાસમાં વસતી આદિવાસી પ્રજા માટે કામ કરવાનું છે. આ પ્રજાને વિશ્વાસ જીતવાનું કામ મહત્વનું છે. તે માટે વિકાસનાં કાર્યો શરૂ કરવામાં આવ્યાં છે. ત્યાંના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે તેના સમાસ્કામમાં પંદર લાખ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આવાં વિકાસકાર્યો માટે સમાજના સહકારની
શેઠશ્રી એણિકભાઇની આ જાહેરાતને સમાજે હર્ષભેર વધાવી લીધી અને હવે તીર્થના તથા આસપાસના વિકાસ કાર્યોમાં લોકોને સંપૂર્ણ સહકાર મળી રહેશે એવી અપેક્ષા રહે છે.