Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- “ ભાભર નગર મંડન ,
શ્રી મુનિ સુરતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે 1 ય શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ { ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની * ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસવામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે
આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ 1. 4 પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપો
ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ' છે પાંચ જિનાલયો: ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ. શ્રી શાંતિ
નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી - જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય.
- ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રય આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની ત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે ? 1 નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૫૦૦ જેટલા ?
સરને આશ્રય મળતું હોય છે. ને જ્ઞાનમંદિર શ્રી શાંતિચદ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જૈન બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સભ્ય જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા છે પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પૂ. શ્રી તિલકવિજ્યજી . સા. પૂ. આ. શ્રી શાનિચન્દ્ર સ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. સ. ને ? ઉપકાર ભૂલી શકાય એવું નથી.
- તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે ૨ થઇથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. * . મુંભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે. છે . સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ ન ૮૪ર૬૯૭૫