Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કરવા સારા
જ
હાલારદે કે જીવજયસૂરીશ્વરજી મહારાજની
3 120W 29301 CUINOY eta BILLION PEU Nel zulegum
M
મ
- તંત્રી. પ્રેમચંદ સેદજી ગુઢાર
- ૮મુંજઈ) હેિન્દ્રકુમાર મજશુબલાલ &te
(૨૪ ) ૪૪૪ કીરચંદ જેe
બ
S
• Wકાફિક • - IrWNL'ઝાઝા વિરતા ૪ શિવાય ચ માત્ર ૨
TNN.
૨ાજાએ જa ઢા, !
( 8).
વર્ષ : : ] ૨૦૫ર ચૈત્ર સુદ ૧૪ મંગળવાર તા. ૯-૪-૬ [ અંક ૩૧.
# પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૧ ૨૦૪૩, અાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 5 મુંબઈ –૬
(પ્રવચન ૧૦ મું) | (શ્ર જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના
-અવ૦) છે ખશુમિત્તસુખા, બહુકાદખા,
* પગામદુખા અનિગામસુફખા છે સંસારમુખસ્સ વિપખભૂઆ,
ખાણુ અણુOાણુ ય કામભેગા | - અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર 1 પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જે જે વાતે ફરમાવી એ આવ્યા તે જે ધ્યાનમાં ન આવે તે આપણું કલ્યાણ થાય નહિ. જ્યાં સુધી જીવને વાસ્તવિક સુખ શું છે તેની સાચી ખબર ન હેય મારે ડરવાનું કેનાથી છે તેની ય સાચી ખબર ન હોય તે તે સાચી રીતે ઘમે કરી શકતું નથી. એટલું જ નહિ પણ ધર્મ કરવા છતાં ય ઘર્મના વાસ્તવિક ફળને પામી શકતે નથી.
તેઓ સમજાવી આવ્યા કે, સાચું સુખ મેક્ષમાં જ છે. આત્માને ભય મોહને છે. તે મહ. આત્માને અનાદિકાળથી કમેં વળગેલાં છે માટે થાય છે. પરંતુ તે કર્મોને ન