Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
નો, “વિને-82009અઠવાડિક),
Reg No. ;. SEN 84 'Seeeeeeeeeeeeeeee. તે પૂજ્યશ્રી કહેતા હતા કે
: -શ્રી મુદશી છે
LAST acq, પ પુ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રર૮૩રજીમહારાજ
පපපපපපදසඑදරහ අප පදපරපතළ අපර්
૦ મિક્ષ ગમે અને સંસાર ને ગમે તેને જ સાચી રીતે ભગવાન ગમે અને સાધુ ગમે. 1 0 ખરાબ દશા સુધારી, સારી દશા પામવી હોય તેને માટે સદ્દવિચાર અને સદ્- 10
| પ્રવૃત્તિ તે ઊંચામાં ઊંચુ સાધન છે. છે , ધર્મસિદ્ધિનું પ્રથમ અંગ ઔદાર્ય છે. ધર્મ જેને ગમી ગયે, રૂચિ ગયે તેની
પ્રતીતિ શી ? તેનામાં ઉદારતા ગુણ આવે તે. છે . મેક્ષનું અથાણું સાચું ન આવે તેના મનના મેલ જતાં નથી. સંપ ર સારે ? 0 લાગે તેના મનમાં અનેક પ્રકારનું મેલ ભરેલાં હોય છે. 0 , દુનિયાના સુખના ભિખારી અને દુનિયાના દુઃખથી ભાગભાગ કરનાર, મને ગમે છે
તેમ દુઃખ કાઢવાની અને સુખ મેળવવાની ઈચ્છાવાળાનો નંબર કદિ “મધ્યમ છે
પણામાં આવતો નથી. ૦ ભાવસાધું પણું એટલે મન-વચન-કાયાથી કઈ પણ જીવને જરા પણ પી ન થાય તે
તે મતિનું જીવન આવું જીવન જીવવું હોય તેનાથી અસત્ય બેલા ! નહિ કે
ચેરી થાય નહિ, વિધ્ય સેવન થાય નહિ અને પરિગ્રહ તે રખાય જ હિ. - પુણ્યાનુબંધી પુણ્ય કે નિરનુબંધી પુણ્ય તેને જ કહેવાય કે જેને સંસાર ની - તે
સામગ્રી બધી જ મળે પણ તેને ગમે નહિ, ૦ આમા, આત્માના ગુણ અને આત્માના ગુણના વિકાશના સાધન આ ત્રણ કરીને તે
બીજી કઈ પણ ચીજ પર રાગ હોય તે બધા મેહની જાળમાં ફસાયેલાં છે. આ છે . આત્માને ભાવસાધુ ૫ણાંની પ્રાપ્તિ તેનું નામ “ઉત્તમ પડ્યું છે ભાવસાધુપણ ની તીવ્ર કે
ઈરછા તે મધ્યમપણું છે. especરહ૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ. કર્યું
*පපපපපපපපපපපපපුවපපපපපපපපපපපද