Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અ ક ૨૫ તા. ૨૦-૨-૯૬
અને તંતુમાંથી ઘટ ન બને તેથી જો કારણના સ્વભાવ પેાતાના કાર્ય તે ઉત્પન્ન કરવાનાં ન હોય તા તેમાં કારણપણું પણ રહે નહિ. જેમ કારણુ કાર્ય ને ઉત્પન્નન કરે તેા અકારણ પણુ કાર્ય ને ઉત્પન્ન ન કરે. તેથી કારણ કે અકારણ બંને સરખા તેથી અકારણને પણ કારણ કહેવામાં વાંધે આવે નહિ. લક્ષ્યભિન્ન અલક્ષ્યમાં પણ લક્ષણ જાય તે તેને અતિવ્યાપ્તિ-અતિ પ્રસ`ગ નામના દ્વેષ કહેવાય છે. તે ઢાષ અહી લાગે.
થઈ જાય
: ૬૨૧
પ્ર:તુતમાં સભ્યજ્ઞાન દશન-ચારિત્ર રૂપ કારણા-ઉપાયા, મેાક્ષરૂપ કાય—ઉપેયને સિધ્ધ કરતારા છે. તે ઉપાય જો મેક્ષરૂપ ઉપેયને ન સાધે તે મિથ્યાજ્ઞાનાદિ અનુપાયે પણ મેક્ષને સાધનારા નથી, તેથી ઉપાય અને અનુપાય ઉપેયની સિધ્ધિ નહિ કરનારા હાવાથી રામાન બને છે અને તેથી અતિપ્રસ'ગ નામના દોષ આવે છે. જે આવુ સ્વીકા રવામાં આવે તે વ્યવહારના ઉચ્છેદ થઇ જશે એવી શંકા નહિ કરવી જોઈએ. કેમકે સૂક્ષ્મ બુધિથી ગમ્ય એવા આ નિશ્ચયનયને મત છે. વ્યવહારનય જ્યારથી કાર્ય ની સિધ્ધિ માટેના કારણની શરૂઆત થાય ત્યારથી કાર્યની સિદ્ધિને સ્વીકાર કરે છે, તેથી વ્યવહારન અજ્ઞાની જ્ઞાની થાય છે, મિથ્યાષ્ટિ સમકિતી થાય તેના સ્વીકાર કરે છે. જયારે નિશ્ચયનયના મતે જ્ઞાની જ જ્ઞાન પામે છે, સમકતી જ સમકિત પામે છે. માટે બહુ જ સૂક્ષ્મ-મમ ગ્રાહી-બુધ્ધિથી વસ્તુતત્ત્વને સમજવા પ્રયત્ન કરવા જોઇએ.
'
સે સમલિટ્ઠક ચણે, સમસતુમિત્તે, નિઅત્તગૃહદુખે, પસમસુહસએએ, સમ્મે સખમાઇઅઇ । ગુરુકુલવાસી, ગુરુ પઢિબદ્ધ, વિણીએ, ભૂઅર્થદરિસી, ‘ન ઇએ હિઅં તત્ત‘તિ! મનેઇ, સુસ્સસાગુણુ જુત્ત, તત્તાભિનિવેસાવિ હિપરે ! પરમમતાત્તિ અહિજઇ સુત્ત, અલખે અ.સસાવિષ્પમુખે, આયયઠ્ઠી ! સ તમવેઇ સભ્યહા । ત સમ્મનિ જઇ ધ એઅ ધીરાણ સાસણું અણુહા અણુિએગા ! અવિહિગહિઅમત નાએણુ, અણ્ણારાહશાએ ન કિ`ચિ, દણાર‘ભાએ ધ્રુવ । ઇંથ મગંદેસણાએ દુખ અવધીરણા આપ હિંવતી । નેવમહીઅમહીએ. અવગમેવિરહેણ, ન એસા મગંગામિણા, વિરા-હા અણુત્યમુહા અત્યંહે તસાર ભાએ ધ્રુવ । ઇન્થમગ્રદેસણાએ અણુ. ભિનિવેસે। પડિવત્તિમિત્ત કિરિઆર'ભા । એપિ અહીઅ‘અહીંઅ' અવગમલેસ જોગએ ! અય સમીએ નિઅમેણુ ! મગંગામણા પુ એસા । અવાયબહુલસ નિરવાએ જહેાદિએ સુતુત્તકારી હવઇ, પવયણમાઇસ ગએ પચસમિએ સિગુત્ત, અણુત્થ પરે ! એઅચ્ચાએ અવિઅત્તસ્સ સિસુજણુણીચાયનાએણુ ।વિઅત્ત ઇત્ય કેવલી, એઅફલસૂએ, સમ્મમેઅં વિઆણુ, દુવિહાએ પરિણ્ણાએ ॥