Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
"
ચિરંતનાચાર્ય વિરચિત . || - ભાવાર્થ લખનાર શ્રી પંચુ સત્ર - મુનિરાજ શ્રી
પ્રશાંતદશને વિજયજી મ. [[મૂળ અને ભાવાર્થ] | [કમ-૧૯ ]
આ પ્રમાણે શ્રી જિનેશ્વરની પ૨મતારક આજ્ઞા મુજબ સંયમના શુભ વ્યપારમાં જ મન-વચન-કાયાના વેગોને પ્રવર્તાવનાર આત્માને જ ભગવાન શ્રી તીર્થંકરએ યોગી કહ્યા છે. તે અંગે કહ્યું પણ છે કે– * “સમ્યકત્વ જ્ઞાન ચારિત્રગસોગ ઉચ્યતે
" એતો ગાધિ યોગી સ્યાત્ પરમબ્રહ્મસાધક : ” અર્થાત્ “સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રના વેગને જ સાર કહેવાય છે અને તેના વેગથી જ પરમબ્રહ્મ-મોક્ષને સાધક ચગી થાય છે.”
* આ પ્રમાણે શમણુધર્મને આરાધક, ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને યથાર્થ પાળનાર, અને નિતિચાર પણે સર્વ કિયાએ શુ એ તે સાધુ સારી રીતે આજ્ઞા મુજબની શુદ્ધ ક્રિયા કરવાથી મિક્ષને સાધનાર શુંભભવ–સંપૂર્ણ સામગ્રીથી યુક્ત એવા મનુષ્યભવને પામે છે. તેને માટે વ્યવહારિક દષ્ટાંત આપે છે કે- જેમ સુંદર રૂપાદિને આશ્રીને સુંદર ભેગ સામગ્રી પ્રાપ્ત થાય છે તેમ આજ્ઞા મુજબની ક્રિયા કરવાથી મોક્ષ સાધક ભવની પ્રાપિત થાય છે. અને એ પણ કહ્યું છે કે- " * “રુપવયોવૈચક્ષણ્ય સૌભાગ્ય માધુર્યાણિ ભેગસાહમિતિ ”
રૂપ, વય, વિદગ્ધતા, સૌભાગ્ય, મધુરતા, આશ્વર્ય એ ભેગનાં સાધન છે.
તેથી કરીને સંપૂર્ણ કારણની પ્રાપ્તિને લીધે સંકલેશ રહિત, સુખરૂપ અને વિચક્ષણતા-વિધુતાદિ કારણે પરને ઉપઘાત નહિ કરનાર તથા અનુબંધ વડે સુંદર એવી ભેગની સામગ્રી સંપૂર્ણ પામે છે. તે સિવાયની બીજી સામગ્રી સંપૂર્ણ હોતી નથી. કારણ શું? તે જણાવે છે કે
નરખંડેણેણું એ “નાણુતિ વચ્ચઈ એઅંમિ સુહગસિદ્ધિ ઉચિઅપવિત્તિ પહાણુ ઇન્થ ભાવે પવાગે પાય વિષે ન વિજજઈ,