Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
, માંઘીદાટ પત્રિકાઓના વિકલ્પ શોધીએ વકલ્પ છે : “ નિમન્ત્રણમ્ ” જેવા સાપ્તાહિકનું પ્રકાશન
આજે, સધમાં એકથી એક ચડિયાતી શાસન પ્રભાવનાં સર્જક મહાસંવે ઉજવાતા રહે છે અને એકને જુએ તે ખીજાને ભૂલે એવી એસેટ મુદ્ભુિત આમંત્રણ પત્રિકાઓના ઢગલા થતા જાય છે. જેમ વાંચ્યા પૂર્વે ગમે તેવુ. મહત્વનું ગણાતું છાપુ વાચ્યા બઇ પસ્તી ભેગુ થાય છે, એમ લગભગ આમ ત્રણ પત્રિકા બહુ બહુ મહાત્સવની ઉજવણી પૂરી ન થાય, ત્યાં સુધી જ પેાતાનું મહત્વ હોય છે. મહત્સવ પૂરો થયા બાદ એની એ પત્રિકા' ભલેને ગમે તેટલી હોય, પણ એ લગભગ પસ્તી ભેગી જ થવાનું. ભાવિ ધરાવતી હોય એકથી ચડિયાતી પત્રિકાએ છાપવાના રોગ ) કાઇ ચેપી દર્દની જેમ
ત
જાળવી જાણતી માંથી કેમ ન
છે. આજે એક ફેલાતા
જોવા
''
મળે છે.
ચાલુ પ્રેસમાં તા હવે કાઇ સામાન્ય પ્રસ†ગની પણ પત્રિકા છપાવતુ' નથી. હવે તા એફસેટ, ફાર કલર મુદ્રળુ, દેવગુરૂના ફોટા, લેમીનેશન, રી ́ગ બાઈડી ગ, માંઘુદાટ કવર મુદ્રણુ: આમ પત્રિકાની પાછળ પાછળ આવી બધી પસદગીની વલુસાર દોડતી આવતી હોય છે. અને પ્રસ`ગ નાના પણ ઉજવવાના હોય, તા પશુ માંઘામાં મોંઘી પત્રિકા છાપવાની ધુન લગલગ સૌ કોઇની ઉપર સવાર થઇ ચૂકેલી જોવા મળતી હાય છે. પત્રિકા છાપવામાં જેટલે રસ સવના કાર્ય કર્તાઓને હાય છે, એટલા રસ પછી એ પત્રિકાની રવાનગી મહિના હોતા નથી. આ કામ પછી ભાડુતી માણસાને સોંપવું પડતુ' હાય છે અને પ્રસંગ ઉજવાઈ જાય, ત્યાં સુધી કાં તે પત્રિકાનુ` રવાનગી–કાય ચાલતુ' રહેતુ હાય છે અથવા ઉજવાઈ ગયેલા એ મહાત્સવની યાદી અપાવતી. પત્રિકાએના ઢગલા એમને એમ પેઢી ઉપાશ્રયમાં પડેલા જોવા મળતા હોય છે.
પણ
એક્રેસેટમુદ્રના માહ લાગ્યા, એટલે પછી પત્રિકા દીઠ કાસ્ટ-ભાવ આછે અણાય એ માટે પણ પત્રિકાની સખ્યા વધારવાના માહ જાગ્યા વિના રહેતા નથી. એથી ૩૦૦ પત્રિકાઓથી ચાલતું હાય, ત્યાં ૬૦૦ પત્રિકાના આર અપાય છે. આથી પશુ પત્રિકાઓનેા વધારા પચે રહે છે. વળી પાસ્ટેજના દરાના વધારા આવા વિપાક આણી શકે છે. આજથી ઘેાડાક જ વર્ષો પૂર્વ પત્રિકાઓની દશા–અવદશા ખાવી ન હતી. ત્યારે સતી અને સપ્રમાણ પત્રિકાએ જ છપાતી હતી. પણ ઓફસેટ યુગે આજે દાટ વાળ્યેા છે. સધના કાર્યકરો ભલે આવી ઘેલછાના ભાગ બને, પણ