Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
શાસ્ત્રને ઉપદેશ કેને ઉપકારક બને તે માટે શ્રી લકતત્વ નિર્ણય ગ્રન્થમાં કહ્યું છે કેઉદિતી ચન્દ્રાદિત્ય, પ્રજવલિતાદીપ કટિરમલાપિ નેપકરતિ યથાધે, તપદેશસ્તમાડાનામ્ . ૧ અપ્રશા-તમતી શાસ્ત્ર-સદૂભાવ પ્રતિપાદનમ્ દેવાયાભિનદી, શમનીયમિવ જવરે છે ૨ માં
જેમ બાંધળાને, ઉદય પામેલા ચન્દ્ર, સૂર્ય કે દેદીપ્યમાન નિર્મલ કોડે દીવા પણ પ્રકાશ રૂપ ઉપકાર કરી શકતા નથી. તેવી રીતે કદાગ્રહથી આંધળા બનેલા
મનુષ્યને શાસ્ત્રને ઉપદેશ પણ ઉપકારક બનતું નથી. શાસ્ત્ર સદ્દભાવને ઉપદેશ પણ - પ્રશાન્ત મતિવાળાને જ ઉપકારક બને છે પરંતુ જેમ ચઢતા નવા તાવમાં, શાંત કરવા
માટે આપેલું ઔષધ પણ દેષને માટે થાય છે, તેમ અપ્રશાન્ત મતિવાળાને વિષે શાસ્ત્ર સદ્દભાવને ઉપદેશ પણ દેવને માટે જ થાય છે. ૦ “શ્રી પંચાશકમાં લેક વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે કહ્યા છે.
સવ્વસ ચેવ નિંદા, વિસેસએ તય ગુણસમિઠ્ઠાણું ઉજૂધમકરણહસણું, રીઢા જણપૂણિજ જાણું છે ૧ છે બહુજવિરૂદ્ધસંગે, દેસાદાવાચારલંઘણું ચેવ " ઉબ્રણ ભોગે ય તહા, દાણાઇ વિ પગડમણે તુ | ૨ | સાહુચભુમિ તે, સહ સામત્કૃમિ અપડિયારે યા એમાઇયાણિ એન્થ, લેગવિદાણિ ણેયાણિ ૩
ભાધા :- સવ કે ઈની નિંદા કરવી, વિશેષ કરીને જ્ઞાનાદિ ગુણોની ઋદ્ધિને ધરનારા પૂ. આચાર્ય ભગવંતાદિ મહાપુરુષોની નિંદા કરવી, સરળ આત્માઓ ધર્મ કરતાં હોય અને તેમાં પોતે વધુ ન સમજવાથી પામી રહેતી હોય તે તે જોઈને અથવા બીજી રીતિએ પણ સરળ આત્માઓના ધર્મ કરણની હાંસી-મશ્કરી કરવી, જન પૂજનીય એવા રાજા આદિની હીલના કરવી, બહુજન વિરુદ્ધને સંસર્ગ કરે,. દેશકુળ-જાતિના આચારનું ઉલ્લંઘન કરવું, ઉલણ ભોગ ભોગવવા તથા અનુસુચિત દાન કરવું અથવા તે દાનાદિનું સ્વમુખે પ્રકાશન કરવું, સાધુપુરુષે ઉપર દુષ્ટ રાજા આદિ દ્વારા કરવામાં આવેલી આપત્તિથી તેષ પામ અને પિતાની શકિત હોવા છતાં પણ એ આપત્તિને પ્રતિકાર નહિ કરે.
આવા અને આ બધા લેક વિરુદ્ધ કાર્યો જાણીને ત્યાગ કરવો જોઈએ.