Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ્ઞાન ગુણ ગ ગ
-
- (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ
એકાવતારી ને તેમના અંનત્ય સમયે પણ ચવનાદિ ચિહ્નો જણાતા નથી. આ અંગે થી પરિશિષ્ટ પર્વ પ્રથમ-સગ કલે. ૨૬૬ માં કહ્યું છે કે
રાજને કાવતારણામઃકાલેપ નાકિનામ તેજઃ ક્ષયાદિચ્યવનલિગન્યાવિભવતિ ના ”
અર્થાત્ - હે રાજન એકાવતારી ને અતકાવે પણ તેજને ક્ષય આદિ યવનના ચિહને પ્રગટ થતા નથી. • “માગ અને ઉભાગ” અંગે શ્રી ગિશાસ્ત્રમાં કહ્યું છે કે
માર્ગો: ક્ષાયોપશમિ ભાવ સ્તમતિકાન્ત ઉમામ ક્ષાપશસિકભાવત્યાગનોદથિકભાવસંક્રમ: કૃત ઈત્યથ: .”
માગ” એટલે ક્ષયે પથમિક ભાવ અને તેનું અતિક્રમણ-ઉલંઘન કરવું તેનું નામ “ઉન્માગ એટલે કે શ્રાપથમિક ભાવને છેડીને ઔદયિક ભાવમાં પ્રવેશ કરે. ૦ “નિ અંગે શ્રી પનાવણ સૂત્રમાં કહેવાયું છે કે
અથ નિરિતિ કિમભિધીયતે ? ઉચ્ચત, જતે ઉત્પતિસ્થાન્તાવસ્તશક્તિક તત્રસ્થ જીવ પરિણામનશક્તિસંપન્નમિતિ
એનિ કોને કહેવાય ? જેમાંથી શક્તિને નાશ થયે નથી એવું જંતુનું જે ઉત્પત્તિસ્થાન તે નિ અને તે એમાં રહેલ છવને પરિણાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે, ૦ શરા અંગે. “શસ્યતે હિંસ્યતે અને પ્રાણિનઃ ઇતિ શરબ્રમ ' અર્થાત્ જેનાથી પ્રાણિઓની હિંસા થાય તે શસ્ત્ર શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે- “જ' જસ વિણાસકારણું તે તસ સત્થ- જે જેના વિનાશનું કારણ બને છે, તે તેનું શસ્ત્ર છે. ૦ ચેરીથી બચવા ઈચ્છનારે અઢાર (૧૮) પ્રકારની ચાર પ્રસુતિ ચેરને ઉત્પન્ન
કરનારી ક્રિયાઓ- જાણીને વજવી જોઈએ. “ભલને કુશલ તજ, રાજભાગોડવલોકનમ્ અમાગદરન રચ્યા, પરભગસ્તર્થવ ચ ૧છે (જુએ ટાઈટલ ૩)