Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૨૮ તા. ૧૨-૩-૯૬ :
૬૮૩
જોઈએ. તેઓશ્રીનું અપમાન મારાથી કેમ ચોક્કસ મંદિરા જ છે. પિતાશ્રીને વિચા– જોઈ શકાય? ખેડુત વેશે તેઓશ્રી આપશ્રી ના ચક્રાવે ચઢેલા જોઈ મંદિરાવતી બેલી, સમક્ષ હાજર થઈને આવી વિચિત્ર કર્મની કે હે પિતાશ્રી, તમારો સંશય દૂર થાઓ ગતિ જ જરે નિહાળે તેવી મારી ભાવના છે. જરાય કે પાયમાન ન થશો. આપનીએ
તરત જ વિદ્યાધર રાજાએ દૂતને કહ્યું, પ્રેમપૂર્વક જે કુષ્ટિ પતિ મને આપ્યું હતું આ ગર્વિષ્ઠ રિપંમર્દન રાજાને કહે, વૈતા- તેજ મારા પૂજય આરાધ્યદેવ આપશ્રીની કય ગીપતિ તમારી સામે આવી ખડે સામે બેઠા છે.
આ છે. જો રાજસુખની ઈચ્છા રાખતે હેતે કરી
મારા પૂણ્યબળે તેઓશ્રીને કુષ્ટરોગ ખેડુત વેશે હાજર થઈ નમસ્કાર કરે.
- દૂર ચાલ્યા ગયા. દુખના દરિયામાં ધકેલી નહિંતર રણસંગ્રામમાં તેને જવાબ લેવાશે દેવાની આપશ્રીની મહેરછા હતી પરંતુ - રોજ રિપુમન તને સંદેશ સાંભળી મારા પૂણ્યને સિતારો ચમકી ગયે. મારા કોયમાન થયા. કાંઈક મુંઝાતે આમ તેમ દુખના વાદળ વિખરાઈ ગયા. આજે જે જેવા લાગે. મંત્રીગણે રાજને બનાવટી સુખ સાહ્યબી જોઈ રહ્યા છે તે તે મારા ક્રોધ પારખી ગયા. મંત્રણા ઘરમાં મંત્રણ કર્મના ફળ રુપ છે આપશ્રી આ વાત કરી રાનને શાંત કર્યો. વિદ્યાધર રાવનું સ્વીકારશે ને? બળ, પરાક્રમ પ્રગટ કરી રાજાને ક્રોધ જ માઈએ પણ વાતમાં સૂર પુરા.
રાજાએ પણ પિતાના જમાઇની નાન આ પ્રમાણે ખેડુતને વેશ પરિધાન સત્યતા ભરેલી વાત જાણી વધુ આનંદીત કરાવીને વિદ્યાધર રાજા પાસે લઈ ગયા. ક. ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યા ! સાષ્ટાંગ નમસ્કાર કર્યા, રાજ વિદ્યાધરે જનમેદની સમક્ષ વિધિપૂર્વક તેઓનું લગન ગ્ય પે પાક આપી સન્માન કર્યું. કરાવ્યું. વિવિધ ક્ષેત્ર સામગ્રીએ કન્યા
મણિચૂઠ વિધાધર રાજએ રિપુમન દાનમાં ભેટ આપી. રજને બેસવા ગ્ય સ્થાન સુચવ્યું બેઠક શીલવતમાં દઢ નારી મદિરાવતી ગ્રહણ કરતા રાજ રિપુમનની દ્રષ્ટિ રાજા પતિની સાથે વૈતાઢયગિરીના મણિપુરનગરે મણિચૂડની બાજુમાં બેઠેલી મંદિરાવતી પર જઈ વસ્યાં.
' સ્થિર થઈ.
પ્રજ પાલન સાથે જિનેશ્વરદેવના અરે ! આતે મારી મંદિર જેવી ધર્મનું સુંદર પ્રકારે આરાધન કરતા કરતાં લાગે છે. શું એ જ છે કે બીજી છે? જે પાછલી અવસ્થામાં પરમેકવરી પ્રવજયા હોય તે તેને કેઢિયે પતિ કયાં ગયે ? ગ્રહણ કરી શિવપદ મેળવવા ભાગ્યશાળી શું કેઢિયાને મુકી અન્ય પતિ કર્યો? નજર બન્યા. આ સ્થિર કરતાં મને મન પ્રતિબિંબ પાડયું, “ધન્ય છે શીલત્રત ધારિણી મંદિરાવતી'.
નષ્ટ કર્યો.