Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
હાલારદે દ્વારકા યુ.જાવિશ્વસમસૃજરેજી મહારાજની આ
BELW gora SUROY era precoce P341 NBI YU12034
તંત્રી...
viewછITહતી .
જ
Suસ્થાકી
O
S • અઠવાડિક : ઝાઝારા વિઝા જ શિવાય ચ મા
(પ્રેસવેદ મેઘજી ,ગુઢક છે
૮મુજઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ જેe ..
(૨૪જકોટ) જજે કીરચંદ
(વઢવ) | રાજેદ ભW ઢ%
(જજ)
NS
ક
| વર્ષ: ૮ ) ર૦૫ર ફાગણ સુદ-૯ મંગળવાર તા. ર૭-૨-૯૬ [ અંક ૨૬ છે
૪ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૫ ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ –૬.
(પ્રવચન ૮મું) * (ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, કે સમાપના
આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે. આ જ મને સંસારની સાધનામાં. { આનન્દથી ઉપગ કરે તે તેને દુરુપયોગ છે. આ વાત સાંભળ્યા પછી પણ “મારે છે સાધુ થયા વિના તે મરવું જ નથી” આવા વિચારવાળા કેટલા મળે? આજ સુધી છે ઘણુએ દીક્ષા કેમ ન લીધી ? લેવી ન હતી માટે કે લેવાની શકિત ન હતી માટે આ ક્ષિા ન લીધી? ઘર છોડવા જેવું છે એમ કેટલીવાર યાદ આવે છે ? વેપાર કરવા છે જે નથી તે પણ કેટલી વાર યાદ આવે છે? વેપાર કર પડે તે તેમાં અનીતિ તે { થાય જ નહિ તે કેટલી વાર યાદ આવે છે? વેપાર કરે છે તે તેને પાપ માને છે ? છે કે ધર્મ માને છે ? જે વેપારને પાપ માનતા હતા તે સુખી લેકે બજારમાં જતાં જ છે
ન હતા. જેને આજીવિકાની ખાવા-પીવાદિની તકલીફ ન હતા તે બધા ઉપાશ્રયમાં 8 U હેત, બજારમાં ભટકત જ નહિ. આજે તે કેટિપતિ પણ બજારમાં ભટકે છે ને? બજારમાં ભટકનારે કટિપતિ પમી કહેવાય કે અધમી કહેવાય? તે જીવ અહીં આવી પાંચ-પચાસ ખચી જાય અને તેનાં વખાણ કરે તે પાપ બંધાય કે પુણ્ય બંધાય ?
-
-