Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ) ,
' –શ્રી ચંદ્રરાજ
ત્રીજી રાતની કરૂણતા. તમારા ઘરે જાવ. ' "ધરતી ઉપર ઢળી પડેલા લક્ષમણજીને હે સખા ! વિભીષણ! સીતાના અપજોઈને હવે રામચંદ્રજી હાથમાં ન રહ્યા. હરણ અને સૌમિત્રિના વધથી પણ વધુ કરૂણ ન કરવા લાગ્યા. કે હે લક્ષમણ ! દુખ તે મને એ વાતનું છે કે મેં તને કંઈક તો બેલ. આ રાવણ જીવતે જે લંકા રાજ્ય આપવાનું વચન આપીને પણ લંકામાં જ રહ્યો તેનું તને દુ:ખ છે? હજી પાળ્યું નથી. છતાં સવારે જ જેજે. પણ તું કાંઈક બેલ હું તારી ઈચ્છા પૂર્ણ કે તારા ભાઈને મારા ભાઈ લક્ષમણના રસ્તે કરીશ. હે દુષ્ટાત્મા રાવણ! તું ઉભો રહે જ ધકેલી દઈને તને લંકાનું રાજ્ય અપાતું ભાગીને જઈશ કયાં? હમણાં જ તને વીને હું લક્ષમણના જ રસ્તે પ્રયાણ કરીશ. પરલોકના રસ્તે પહોંચાડી દઉં છું. આમ લક્ષમણ ન હોય તો મારી સીતા કે બેલતાં જ ધનુષ્યને ટંકાર કરીને રામ- જિંદગીથી શું મતલબ છે ? ચંદ્રજી ધનુષ ધારણ કરીને ઉભા થયા. કરૂણ વિલાપ કરતાં રામચંદ્રજીને - સુગ્રીવાદિએ કહ્યું-પ્રભો ! આ સમય વિભીષણે કહ્યું કે હે પ્રભે! ખાવું અધય રાત્રિને છે. અને તે રાણસ તે લંકામાં શા માટે? શક્તિથી હણાયેલે માણસ એક ચાલ્યા ગયા છે. અને લક્ષમણુ કંઈ મૃત્યુ રાત સુધી અવશ્ય બેભાનપણે પણ જીવતે નથી પામ્યા છે તે માત્ર શક્તિના જ હોય છે. માટે સવાર પડે ત્યાં સુધીમાં પ્રહારથી બેભાન થયેલા છે. માટે હે નાથી આ શક્તિના પ્રતીકારને ઉપાય વિચારીએ.' શક્તિપ્રહારને પ્રતિકાર વિચારીએ.” તે જ સ્થળે સુગ્રીવાદિએ વિદ્યાના
" આટલું કહેવા છતાં રામચંદ્રજી બળથી ચાર ચાર દરવાજાવાળા સાત-સાત લક્ષમણુજીને મૃત્યુ પામેલા જ માનીને કિલાની હારમાળા ઉભી કરી દઈને દરેક બોલવા લાગ્યા કે-“ભાર્થી હરાઈ ગઈ અને દ્વાર ઉપર સાત-સાત વીર સુભટને રક્ષણ બ્રાતા હણાઈ ગયા છતાં હે રામ! તું કરવા ગોઠવી દીધા. હજી જીવી રહ્યો છે. સેંકડે ટુકડામાં આ બાજુ દેવરમણ ઉદ્યાનમાં કોઈ શી-વિશીર્ણ કેમ ના થયો? હે પરમ વ્યકિતએ સીતાદેવીને કહુ કે- “લક્ષમણ સખા! સુગ્રીવ, હનુમાન, ભામંડલ, નલ, રાવણે ફેકેલી શકિતથી હણાઈ ગયા છે. અંગહ, અને દરેક વિદ્યારે હવે તમે બધાં અને સવાર સુધીમાં તે ભાઈના નેહથી