Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : અંક ૨૭ તા. ૫-૨-૯૬:
રામચંદ્રજી પણ મૃત્યું પામશે.” હતા. લક્ષમણને હણી નાંખવાથી રાવણ
આ છે વજપાત જેવા ખતરનાક કર્કશ ક્ષણવાર ખુશ થયા અને પછી ભાઈ-પુત્ર શો પાંભળીને સીતાદેવી મરછ પામી અને મિત્રની શત્રુ છાવણીમાં બંધનાવસ્થા ગયા. કોઈ વિદ્યાધરીએ જળસિંચન કરતા યાદ કરીને કરૂણુ રૂદન કરવા લાગ્યા. અને ભાનમાં આવેલા સીતાદેવી કરૂણ સ્વરે પિતાના બાંધના બંધનને વારંવાર ઉડતા વિલાપ કરવા લાગ્યા કે- “હે વત્સ રાવણ વારંવાર મૂછ ખાઈને પડવા લક્ષમણી તારા વિના એક ઘડી પણ રહી લાગ્યા. નહી શકનારા તારા વડિલબંધુને એકલા આમ ત્રીજા દિવસની રાત ત્રણ-ત્રણ મૂકીને તું કયાં ચાલ્યા ગયે?
જગ્યાએ કરૂણ કલ્પાંત કરાવનારી બની. અરે! હું કેવી બદનસીબ કમભાગી રાત વીતી જઈ રહી છે. એક સેકંડના છું કે જેથી મારા જ કારણે અત્યારે મારા સમા ભાગ જેટલે પણ વિસામે ખાધા પ્રાણેશ્વર અને દિયરને આવી દુખદાયી વિના સમય તેની રાજની ગતિએ સરકી જ દશા આવી પહોંચી.,
રહ્યો છે. આમ તે દુખના દાઠા વરસ ' હે ધરા-વસુંધરા ! તું બે ભાગમાં જેવડા લાગતા હોય છે. પણ અહીં યુદ્ધના ચીરાઈ જઈને મને તારા પેટાળમાં સમાઈ રસુક્ષેત્ર ઉપર ગુજરેલી ત્રીજા દિવસની રાત જવા માટે માર્ગ આપ. અથવા હે હૃદય! દુઃખની રાત હેવા છતાં જલ્દી વીતી ન પ્રાણના નિર્વાણ =વિલેપન માટે તું બે જાય તેની સતત રામચંદ્રાદિને ચિંતા ટુડામાં વહેંચાઈ જા.'
સતાવી રહી છે. આ રીતે કરૂણ કલ્પાંત કરતી સીતા- રાત વધુને વધુ ગાઢ બનીને વીતી દેવીને અવકની વિદ્યાબળે કોઈ દયાળ ગયા પછી જે લગભગ સમય હશે. અને વિદ્યાધરીએ જઈને કહ્યું કે હે દેવિશ દ્રોણમેઘ નામના એક વિદ્યાધરે આવીને તમારા દિયર સવારે સાજી થઈ જશે અને ભામંડલને કહ્યું કે- હું રામચંદ્રજીને રામચંદ્રજીની સાથે આવીને તને આનંદિત હિતની વાત કરવા આવ્યો છું. તરત જ કરશે.
ભામંડેલ દ્રા મેઘને બરાબર હાથેથી વિદાધરીની વાણીથી સ્વસ્થ થયેલા ઝડપી રાખીને સમ પાસે લઈ ગયા. સીતાદેવી જ્યારે સૂર્યોદય થાય ને લક્ષમણ પિતાનો પરિચય આપીને વિગતવાર સાજા થાય તેવા વિચારમાં જ આખી રાત ઘણી વાત કરીને છેલ્લે તેણે કહ્યું કે આ જાગતા જ રહ્યા.
| મારો તથા અયોધ્યા નરેશ ભરત શબ્દને - બીછ તરફ લંકાને રાજમહેલ રાવ- જાત અનુભવ છે. માટે જે ભરત રાવના ણના કરૂણ કદનથી ગમગીન બની ગયો. મામાની પુત્રી વિશયાના નાના જળને