Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૩૮ :.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ સભા ભારેકમીને કાંઈ ન સૂઝે તે ?
ઉ૦ હું પણ તમને તે જ સમજાવી રહ્યો છું. તમે ભારેકમી દો કે લઘુકમી છે છે? લઘુકમી જીવને જ મેક્ષ યાદ આવે, ધર્મ યાદ આવે. તમને ખરેખર જો 8 મેહાની ભાવના હેત તે જીવન પલટાઈ જત.
સાચું સુખ મેક્ષમાં જ છે, સંસારમાં છે જ નહિ. માના સુખનું વર્ણન થઈ ? છે શકે તેવું નથી. મોક્ષનું સુખ કેવું છે તેમ શ્રી કેવલજ્ઞાની ભગવંત જાણ ખરા, પણ ! R કહી ન શકે શાસ્ત્ર કહ્યું છે કે બધા જ દેવલોકનાં ભૂતકાળના, વર્તમાન કાળના અને ૪ છે ભવિષ્યકાળના જે સુખ છે તે બધાને ભેગા કરે અને તેને અનંતાવગ કરે તે ય તે જ ૧ માસુખની સરખામણીમાં આવી શકે નહિ. દેવેને ખાવાપીવાદિની કશી પીડા છે ! છે નહિ. આપણા જેવી ઈ ઉપાધિ નથી. ભુખ લાગે એટલે સારા સારા દૂગલ પિસી 9 જાય છે તૃપ્તિ થઈ જાય. તે સુખમાં જે પાગલ થાય તે મરીને એ કેદ્રિયમાં પણ 1 8 જાય. સંસારના સુખમાં જ મુંઝાયેલા તેને મેળવવા માટે અને ભેળવવા માટે એવા છે એવાં પાપ કરે કે મરીને દુર્ગતિમાં જાય. સંસારના સુખના રસિયા છો તે સુખ # માટે ગમે તે પાપ કરવા તૈયાર, તેને જરાપણ કંપ થાય નહિ, તે પાપ પણ મેથી A કરે. કદાચ બમ કરે તે દેખાવ માટે કરે પણ પાપથી બચવા માટે કઈ નહિ. રેજ છે મંદિર ઉપાશ્રયે જાઉં તે “આ ઘર-બાદિ છૂટી જાય, ન છૂટે તે તેની મમતા ઓછી
થાય તેવી ભાવના ખરી? સુખી માણસ ધંધાથી મુકત થવા ધમ કરે ખરે? જ ભગવાન પાસે જાઉં છું તે ધીમે ધીમે આ ધંધે છૂટી જાય તે સારૂં એમ પણ
મનમાં થાય છે ખરૂં ? આજીવિકાનું સાધન હેય તે શ્રાવક વેપાર-ધંધાદિ કરે નહિ પણ છે એમ જે શાસ્ત્રમાં લખ્યું છે તે કાઢી નાખું? તે વાત આજે ન ચાલે તે ન બેસું? 1
આ જમાનામાં તે વેપાર વગર ન ચાલે તેમ કહું? તમે બધા વેપાર કરે તે છે લેભના કારણે જ કરે છે ને ? જે લાભ ખરાબ છે તેને છેડાની મહેનત કરવી | જોઇએ તેને બદલે તેને જ વધારવાની મહેનત કરે તે ચાલે? શાત્રે લોભને પાપને છે બાપ કા છે લોભી મોટે ભાગે જો જ હોય, ચેર પણ હય, બદમાશ પણ હોય. { તે શેટ્ટ, કહેવાય તે ય શઠ હોય, શાહુકાર કહેવાય તે ય ચોર હેય. આજે જેટલા
શાહ છે તેમાં મોટે ભાગ ચેર છે કે અહુકાર છે? શાહ જૂઠ બેલે? ખોટા ચેપડા છે લખે? આજે કહે છે કે, જઠ ન બોલે, પેટા ચિપઠા ન લખે તે વેપાર જ ન ચાલે છે છે તે વાત સાચી છે? નીતિ મુજબ જીવે તે બધા મરી જ જાય? આજના લેકે તે { ગજબ કરે છે.
-
ર
જ