Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮
અંક ૨૬ તા. ૨૭-૨-૧૬
'
: ૬૪૩
ધગધગ ધખતી ભડ ભડ ભડકે બળતી ચલાવ્યું પણ તે શકિતને આની કશી જ તડ તડ એ અવાજ કરતી પ્રલયકાળની અસર થઈ નહિ. વીજળી જેવી તે મહા શક્તિને વણે (તીવ્ર વેગથી) આવેલી ખતરનાક તે આકાશમાં અત્યંત ઘુમાવી. આથી આવી અમોઘ વિજ્યા શકિત આખરે લક્ષમણજીની ખતરનાક શક્તિને જોઈને આકાશમાં રહેલા
છાતીમાં ટંકારાઈ અને લક્ષમણજી જમીન
તો દે પણ ત્રાસ પામીને ખસી ગયા.
ઉપર ઢળી પડયા... એ સાથે જ વાનર જહદીથી રામચંદ્રજીએ લક્ષમણને કહ્યું સૈન્યમાં હાહાકાર મચી ગયે. કેઆ વિભીષણ આપણે મહેમાન છે. આશ્રિત છે. જે તેને આ શક્તિથી ઘાત
- હવે કેધથી ધમધમતાં રામચંદ્રજીએ થશે તો આપણે આશ્રિતના હત્યારા રાવણને ઘાત કરી નાખવા માટે સિંહના બનીશુ. કોઈપણું ભેગે આ શક્તિથી વિભી. રથમાં રહીને રાવણ ઉપર પ્રચંડ પ્રહારે ષણની રક્ષા કર્યા વિના છૂટકે જ નથી.' ' કરીને તેના ૨થના ભૂકા , ઉડાવી દીધા.
રાવણ બીજ રથમાં ગયા. તેને પણ રામઆ સાંભળતાં જ લક્ષમણજી વિભીષ- ચંદ્રજીએ ભૂકકો ઉડાવી દીધું. આમ પાંચણની આગળ આવીને રાવણને પડકાર પાંચ રથના ટુકડે ટુકડા થઈ જતાં રાવણે ફેંકવા લાગ્યા. '
સમય સુચકતા વાપરીને વિચાર્યું કે-“ભાઈ ગરૂડ ઉપર રહેલા લક્ષમણને જોઈને લક્ષમણુના નેહથી આ રામ તે એની જાતે રાવણે કહ્યું કે તારા માટે આ શકિતને જ મરી જશે. માટે તેની સામે હવે યુદ્ધ મેં નથી ઉપાડી. વિભીષણ માટે ઉપાડી કરવાની જરૂર જ નથી. આથી રાવણ છે. માટે બીજાના મતે તારે મરવાની જહકીથી લંકા નગરી તરફ ભાગી ગયે. જરૂર નથી.
'
(નહિતર રાવણને ભય પેઠે હશે કે અથવા તે તું જ મર, કેમકે મારે આજને સૂર્યાસ્ત જોવા પણ હું જીવતે મત કરવા લાયક તે તું જ છે. આ નહિ રહી શકું) અને ત્યારે સૂર્યાસ્ત થયા. તે તારી જગ્યાએ મારી સામે વિભીષણ રાવણ જીવતે ભાગી છૂટતાં રામઆવી અંકલે છે'
ચંદ્રજી પાછા ફર્યા અને ઢળેલા લક્ષમણને આમ કહીને તે મહાશકિતને ભગાડીને જોતાં જ મૂરછ ખાઈને રામચંદ્રજી પણ પછી રાવણે લક્ષમણ ઉપર છોડી દીધી. ધરતી ઉપર પડી ગયા. (તીવ્ર વેગથી) આવી રહેલી તે શક્તિને હણ નાંખવા લક્ષમણ, સુગ્રીવ, હનુમાન, નલ, ભામડેલ, વિરાદિએ અને મારે