Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) ની કાળી 33 , , , ,
2009. Reg No. G. SEN 84 අපපපපපපපපපෙත්තපපපපංපපඌපත් 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
N
:
. પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિ
පපපපපපපපපපපාපපපපපපපපපපපපපපප
0 ૦ દુઃખમાં ભગવાનને એટલાં માટે યાદ કરવાના છે કે હે ભગવન્! ભૂતકાળમાં તે 6 મેં તારી આજ્ઞા પાળી નહિ. હોય, ઘણુ જ ખરાબ કામ કર્યો હશે તેને સજા 0
રૂપે આ દુઃખ આવ્યું છે તે આ દુખ સહન કરવાની શકિત આપ & • ખેટાં કામ કરતાં જેને હાથ કપે- હયુ કરે અને સારા કામ કરતા બધા અંગે છે
તૈયાર હોય તેનું નામ સમજુ માણસ. છે , જેના ઘરમાં કે પેઢીમાં ચપડામાં ન હોય તેવી કોઈ ચીજ ન હોય તેનું નામ છે
સદગ્રહસ્થ ! છે , જેની દુઃખ વેઠવાની તૈયારી ન હોય સુખની ઈચ્છાને મારવાની હોયારી ન હોય તે છે તે પાપથી બચે નહિ, તેનામાં કદિ માનવતા આવે નહિ. 0 ૦ કુટુંબ એ મહાબંધન છે, ફસાવનાર છે. તમને દુગતિમાં ધકેલનાર છે તેના છે
૫૨ રાગ કરો તે બેવકુફ છે અને અન્યાય કરી કુટુંબને પિષવું, રાજી કરવું છે
તે મહા અધમ છે. 0 : કોઈના ભેગે પોતે સુખી નહિ તેનું નામ સજજન ! ૦ “દુખ સહન કરવાની શકિત આવે અને સુખ છોડવાનું જ મન થાય, ભે ભાવવાનું 0
મન ન થાય આવી દશા પામ માટે શ્રી નવકારમંત્ર ગણવાને છે? 0 ૦ આ સંસારના પુણ્યથી પણ મળતા જેટલા સુખ છે તેની ઈરછા ખુદ પારૂપ છે છે
અને તેનાથી નવા નવા પાપ જ બંધાય છે. માટે આ સુખ અપાર છે, તું 0 રતિમાં ભટકાવનાર છે. છે . આ સંસારનું સુખ માણસને ભુલાવામાં નાંખનાર છે. અને ભયંકર દુખને આ
પેદા કરનાર છે. રહoooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છપાને ઢા, શહેરમાં જલારાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Eાવીર C
.
.
'
નો.