Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
સાવથીનગર : (બાવળા અમદાવાદ) અત્રે શ્રી સ ́ભત્રનાથ જિનમંદિરની છઠ્ઠી
સાલગીરા નિમિત્તે
મહાત્સવ
પ`ચાન્ડિકા
મહા સુદ ૮ થી સુદ ૧૧ સુધી શ્રી વિજયજિનચ'દ્ર સૂ.મ. સા. શ્રી શરદચ'દ્ર પિંજયજી મ. તથા અજિતચંદ્ન વિજયજી મ. ની ઉજવાયા હતા.
આ. મ. તથા મુનિ મુનિ શ્રી નિશ્રામાં
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મહાત્સવ દરમ્યાન પૂજન કરવનારાના બહુમાન કરવામાં આવેલ. તથા નવી ધશાળાના નામકરણ વિધિ માટે ગ્રાઉન્ડક્લેર પહેલા મજલેા, ખીજો મજલેા સારા ચડાવા થયા હતા તેમજ ભાતાવાળાના હાલ ખાતે ચડાવા થતા તથા ભેાજનશાળાના હાલ માટે ચડાવા થતા સારી રકમના ચડાવા થયા હતા.
(અનુ. ટાઈટલ ૨ નુ' ચાલુ)
અને દેવીએ વિષુવી શકે એનાથી આખા જમૃદ્રીય સપૂર્ણ ભરાઈ જાય. તીર્થ્ય તે એ રીતના અસંખ્ય દ્વીપ સમુદ્ર ભરી દેવાનુ` એનામાં સામર્થ્ય છે. આવુ. સામર્થ્ય એના સામાનિક તથા ત્રાયસ્ત્રિશ'ક દેવામાં પણ છે. વળી એના લેકપાલ દેવે તથા પટ્ટરાણીએ પણ એવી રીતે તીર્ઝા સ`ખ્યાત દ્વીપ સમુદ્રો ભરી દેવાનુ` સામર્થ્ય ધરાવે છે. એવા ભાવનું શ્રી ભગવતી સૂત્રમાં છે.
જ્યારે ધ્રુવેન્દ્ર સ્તવમાં તે એમ કહ્યું છે કે ચમરેન્દ્ર પેાતાની ચમરચ'ચાથી માંડીને જયાં સુધી જંબુદ્રીપ છે ત્યાં સુધીના તમામ ભાગ દેવા અને દેવીએથી સમર્થ છે.
ભરવા
(ક્ષેત્રલેાક પ્રકાશ, સ-૧૩ શ્લાક ૧૪૪ થી ૧૪૭)
૦ આ યાવિશીમાં થયેલા અભવ્ય આત્માઓના નામ
સગમ ય કાલસુર, કવિલા અંગાર પાલયા દા વિ। નાજીવ મુહુર્તોલ ઉદાયિનિવમારએ અભવ્વા ।।
ચરમતીરપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને એક જ રાત્રિમાં મરભ્રાંત વીશ-વીશ ઉપસર્ગો કરનાર સંગમદેવ, કાલ સૌરિક કસાઈ, કપિલા નામની શ્રેણિક મહારાતની દાસી, અંગારમક નામના આચાય, એ પાલક ( પાંચસે। સુનિ એને ઘાંચીમાં 'પીલનાર પાલક મ`ત્રી તથા શ્રી કૃષ્ણ વાસુદેવના પાલક નામના પુત્ર), નાજીવના સ્થાપ ગેાષ્ઠામાહિલ અને શ્રી ઉદાયીરાજાને મારનાર વિનયરત્ન નામને સાધુ આટલા આઠે આત્માએ આ ચેાવિશીમાં અભવ્ય થયા છે.