Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે વિવિધ વાંચનમાંથી છે. જ્યાં સુધી સુખ પ્રત્યે આસાકેત અને
દુખ પ્રત્યેને અનાદર ભાવ નષ્ટ નહિં –પૂ.સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજીમ થાય ત્યાં સુધી અનુબંધ તુટે નહિં. પણ અરિહંત શાસન મેળવનારા એનાં જ્યાં એ બને ભા નષ્ટ થયા કે પછી પુણ્ય કરતાં પણ શાસનને મેળવીને એ નિકાચિત કર્મો આત્માનું અંશમાત્ર શાસનને વફાદાર રહેનારાનું પુણ્ય ઘણું જ અહિત ન કરી શકે. લંચ કેટીનું હોય છે. કે
- એથી જ અરિહંતની આજ્ઞાની આરાઅરિહંતનું શાસન પુણ્યાનુબંધી ધના ક્ષણવાર પણ છોડવી નહિં. પુણ્યવાળાને જ મળે એમ નથી. એ પાપાનુબધી વાળાને પણ મળે પરંતુ એને અરિહંત પરમાત્માની આજ્ઞાની આરાફળે નહિં, એ ચોકકસ છે. જેમ કંજુસને ધના ચમાવત કાળમાં જ ભોતિક સુખ લકમી મળે પણ એ ભેગવી ન શકે એમ સામગ્રીઓની ભૂખને દૂર કરાવનારી બને અહીં પણ સમજવાનું.
છે. એ પહેલાં નહિ જ..
- અરિહંતની આજ્ઞાની આરાધના નિકા. અરિહંત પરમાત્માના મરણ થી-મનચિત કર્મને કદાચ નષ્ટ ન કરી શકે, પણ
નથી-ચિંતનથી–ધ્યાનથી સર્વ પ્રકારના એ નિકાચિત કર્મનો અનુબંધને તે નષ્ટ
રાગ-રોગ-વિયોગ તથા સંસારના સર્વ કરે જ. એ અનુબંધ જ મહા ખતરનાક
પાપ-તાપ-સંતાપ નાશ થઈ જાય છે. હોય છે. નિકાચિત કર્મોની તાકાત તે કેવળ સુખ-દુખ આપવા સુધી છે. પણ નતિકતાના પાયા વગરની અધ્યાત્મકની એ સુખ-દુખના ભેગવનારાઓમાં આસ- ઇમારત હવાઈ મહેલ જેવી કાલ્પનિક બની કિત અને અનાદર તે અનુબંધના ઘરના શકે છે.
- ( અનુ પેજ ૬૦૬ નું ચાલુ ) અંતે સૌને એકજ સૌજન્યભરી શીખામણું કે આવી કરાવવાળી પત્રિકાઓથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સું. મ. સા પ્રત્યે દુર્ભાવ લાવ્યા વગર એમણે ચીધેલા શાસ્ત્રીય માર્ગે ચાલીને વહેલી તકે સિદિધપદને પામે ! –આ. વિજયવિચક્ષણ સૂ. - તા.ક. સાંગલી સંઘના ટ્રસ્ટીઓને બીજા ઠરાવની પત્રિકાની બાબતમાં વિસ્તૃત એક પત્ર રજી. થી લખવા છતાં દેઢ મહીનાથી તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા તેમજ એ પત્રિકાથી ગેરસમજ થવા દ્વારા મહારાષ્ટ્રના સંઘમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમની પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘે પ્રત્યે દુર્ભાવ ન થાય અને થયેલ હોય તે તેને દૂર કરવા માટે આ પત્રિકા બહાર પાડવામાં આવી છે.