Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫ર :
જ મા
!
1 શ્રી જેને શાસન (અઠવાડિક). ' પછી નદીના કહેવા મુજબ ભીમદેવે વેશ્યાને આ દુનિયામાં બધા પ્રકારના રાજ ભેજ પાસે તેના કહ્યા મુજબની ચારે સુખ મળે છે, પરંતુ પરકમાં તેને દુખ વ્યકિતએ મોકલી આપી..
આ ચાર વ્યકિતઓ કે હશે તે તમે “ સાધુ આ દુનિયામાં ઘણા દુઃખે સહન કહી શકે છે?
કરે છે, પરંતુ પરલોકમાં તે સુખ પ્રાપ્ત - ચારે વ્યકિતએ આ પ્રમાણે હતી. - એક વેશ્યા, બીને સાધુ, ત્રીજે દાનવીર
' દાનવીરને આ દુનિયામાં તેમ જ પરએને ચોથા જુગાશે.
લેકમાં પણ સુખ મળે છે! અને જ્યારે આ ચાર વ્યકિતઓ જ ભોજના જુગારી આ દુનિયામાં રહતે રહે છે દરબારમાં હાજર થઈ ત્યારે તેમને જોઈને અને પરલોકમાં પણ તેને સુખ મળતું નથી. રાજ ભેજ ખૂબ જ ખુશ થઈ શા. પિતાના ' તે આવી છે રાજ ભેજ અને શન અને યોગ્ય જવાબ તેને મળી ગયે હતે. ભીમદેવની બુદ્ધિ-કસેંટીની વાત! તમે પૂછશે કે કેવી રીતે?
-પ્રભુલાલ દેસી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને
- મુંબઈથી ખંભાત તરફ વિહાર સુબઈ-પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ શાણા નાખવામાં ઉપધાને તથા માળ મહત્સવને ઉત્સવ ભવ્ય રીતે પૂર્ણ થયા પછી કાંદીવલી દહાણું કર-વાપી મહાવીરનગર અંજન શલાકા પ્રતિષ્ઠા માટે પધાર્યા છે. ત્યાંથી વિહાર કરી વાપી શાંતિનગર શ્રી દેરાસરજીની પ્રથમ વર્ષગાંઠ તથા હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસુરીશ્વરજી મહારાજાની ૩૦ મી પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે પધારશે.
ત્યાંથી નવસારી, સુરત, વડોદરા થઈ ચૈત્ર વદ-૮ લગભગ ખંભાતમાં યુવાન કુમાર શ્રી અમરકુમાર કનકચંદ્ર શાહની ધક્ષા અખાત્રીજની છે તે પ્રસંગે પધારશે.
પત્ર લખવાનું સરનામું : ફાગણ સુદ ૧૦ સુધી C/o. ડે. અમૃતલાલ કસ્તુરચંદ નહાર, નહાર બિડીંગ, નહેરૂ સ્ટ્રીટ, વાપી.
આ પછી ફાગણ વદ ૧૦ સુધી c/o. રતનચંદ બાબુભાઈ નાણાવટી, ગોપીપુરા કાયસ્થ મહેલ, સુરત. પછી ચૈત્ર સુદ ૧૩ સુધી c/o. પ્રવીણચંદ્ર નાનાલાલ શાહ, ૧-ફતેપુરા, વડોદરા વૈશાખ સુદ ૫ સુધી c. અમર સન્સ, ચિતારી બજાર, ખંભાત, (ગુજરાત)