Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
હa
*૪૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજૂ
૦
૦
૦
સઘળાય સદાચાર જેમાં હોય અને એક પણ અનાચાર જેમાં ન હો 6 નામ ઊંચામાં ઊંચુ શીલ!
જૈન એટલે જગતમાં ડાહ્યામાં ડાહ્યો જીવ! તું . સંસારમાં કોઈનીય સહાયથી જીવવાને જેને મરથ ન હોય તે ડાહ્યો ! છે , જેને વિધિ-અવિધિ જાણવાનું મન ન હોય, વિધિ પર શગ ન હોય અને છે અવિધિ પર દ્વેષ ન હોય તેની બધી ધર્મક્રિયા નકામી છે. 0 ૦ આ દેહ તે જ આત્મા તેવી બુધિ હોય કાં તે દેહમાં ગાઢ મમત્વ બુધિ હેય 9
તે બહિરાત્માનું લક્ષણ છે. ક ૦ અંતરાત્મા જીવ જ પરમાત્મા બને અને જે પરમાત્મા અને તેને જ પરમપદ
મળે અને જેને મેક્ષની ઈચ્છા થાય તેવા જીવને જ અંતરાત્માપણું ગમે અને 9 બહિરાભાપણું ખટકે ! જે જમે તેને અવશ્ય મરી જવાનું છે. માટે સારી રીતે મરાય તે રીતે જીવન | જીવે તેનું જ નામ જ માનવજીવન! જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે જૈન જ નથી. જેને અનિતીને સે પણ
દુખરૂપ ન લાગે તે આર્ય નથી. - ૦, જેને દાખ ન ગમે અને પુણ્યથી મળતું સુખ જ ગમે છે. તે જીવ ધર્મ કરે ?
તે પણ ધમ નથી. કરતે પણ સુખ મેળવવાને બંધ કરે છે. ૦ જેટલા પૈસાના પૂજારી હોય તે સારા હોય જ નહિ. લક્ષમીને દેવી માને તે બધા 8
પૈસાના ભિખારી જ હેય પૈસા માટે કયારે શું ન કરે તે કાંઈ કહેવાય નહિ. આ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિt માં
පපපපපපපපපපපපපපපපපපපපපපපපපප