Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
'.
,
&લાદેuતર જોજિસમૃતસૂરીશ્કરેજી મહારાજની છે :
with gora UHOY Roblon PUM Yulegum
-તંત્રી
નથી હોળી
ટી.
(૨૪૦૪
Bી v UUU
પS • અઠવાડિક • • કાકા: વિરાટા . શિવાવ મારા
| પ્રેમચંદ મેઘજી ગુઢક
( ૮+જઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ we રેજચંદ્ર કીરચંદ છે. '
વઢવા). 18/orદ, 7 8
( જજ)
૧ વર્ષ : ૮ ] ૨૦૫ર મહા વદ-૯ મંગળવાર તા. ૧૩–૨-૯૬ [ અંક ૨૪ . * પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ –.
(પ્રવચન ૮મું) (અંક ૨૦ નું ચાલુ) . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, { ક્ષમાપના- -
" -અવ૦ ), આજે મેટો ભાગ અનીતિથી કમાય છે. પ્રામાણિક પૈસે મળવો મુશ્કેલ છે. તેનું કે જેને દુઃખ - હેય અને ઉપરથી તે માણસ મઝાથી જીવતે હોય તે તેને ધમી કહી શકાય ખરો ' ભલે તે ભગવાનની લાખેણી પૂજા કરે તે ય તેની પૂજા ધર્મ કહેવાય છે { ખરી? આ વાત ન સમજાય તે જીવ અનંતીવાર ધર્મ કરે તે પણ તે કદી ધર્મ પામે છે મ નહિ, સંસારમાં ભટકયા કરે. દુનિયાના સુખ માટે પાપ કરી દુર્ગતિમાં દુઃખ ભેગવવા 8 { ચાલ્યા જાય. તમને આ દુનિયાનું જે સુખ મળ્યું છે, તે મઝેથી ભગવે છે, તેમાં લહેર કરે છે તે મરીને ક્યાં જઈશ તે વિચાર આવે છે?
“મારે ઝટ મોક્ષે જવું છે. મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી મારે દુર્ગતિમાં જવું નથી ? છે કેમકે ત્યાં દુઃખથી ડરીને નહિ પણ મિસ સાધક ધર્મ ન કરી શકાય માટે. મારે સદ્. 8 | ગતિમાં જવું છે તે સંસારના સુખ માટે કે મેજમઝા માટે નહિ પણ સારી રીતે છે મોક્ષસાધક ધર્મ કરી શકાય માટે? આવી ભાવનાવાળા ધમી કેટલા મળે ? તમારે મરીને 8. કયાં જવું છે તે નિર્ણય કર્યો છે? તે તમને પાપ કરતી વખતે કંપારી આવે છે કે છે vપ કરીશું તો દગતિમાં જવું પડશે ! મથી પાપ કરે તે મરીને કયાં જાય? - ૧